4 વર્ષ પહેલા મેં મારા બોયફ્રેન્ડ સાથે મજા કરી હતી, શું મારા પતિ આ વિશે ખબર પડી શકે છે?..

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

સવાલ.મારી ઉંમર સોળ વર્ષની છે મને સંપૂર્ણ કામોત્તેજના થાય છે. એ દરમિયાન મારું લિં@ગ પણ ઉત્થાન પામે છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી વહેલી સવારે મારું લિં@ગ અન્ય પુરુષોની જેમ ઉત્થાન પામતું નથી. તેથી હું ખૂબ જ મૂંઝવણ અનુભવું છું. શું આ નપુંસક થવાની નિશાની છે.

જવાબ.જાગ્રત કે અજાગ્રત કોઈ પણ અવસ્થામાં શિશ્નનું ઉત્થાન અનુભવતી વ્યક્તિને નપુંસક ન કહેવાય. આ અંગે વધારે ચિંતા કરી પેટ ચોળીને શૂળ ઊભું ન કરવાની સલાહ છે.

સવાલ.મારી ઉંમર 29 વર્ષ છે. અમે હવે ગર્ભ રાખવા માંગીએ છીએ. અમને હવે બાળક જોઇએ છીએ, મારે જાણવું છે કે ગર્ભ રહે તે પહેલાં કોઇ બોડી ચેકઅપ કરાવવું પડે? મેં સાંભળ્યું છે કે આજકાલ કપલ ગર્ભ રાખતાં પહેલાં બોડી ચેકઅપ કરાવતાં હોય છે. તો શું એ કરાવવું ફરજિયાત હોય છે?

જવાબ.ફરજિયાત ન કહી શકાય પણ એ આવનારા બાળક માટે સારું છે. તમારું બોડી ચેકઅપ કરવાથી તમારી અંદર કોઇ બીમારી છે કે નહીં તેનો ખ્યાલ આવે છે. જો કોઇ બીમારી હોય તો ગર્ભ રહે તે પછી શું પ્રીકોશન રાખવા અને આગળ શું કરવું તે ખબર પડે છે. ઘણી વાર એચઆઇવી જેવી મોટી બીમારીના કારણે ગર્ભ રહ્યાં પછી સમસ્યા વધી જતી હોય છે.

એ જ રીતે કોરોનાના કારણે પણ આવું થઈ શકે છે. માટે ચેકઅપ કરાવી લેવાથી ફાયદો જ થશે. અલબત્ત, એચઆઇવીની સમસ્યા બધાંને ન હોય એટલે આ સર્વ માટે લાગુ નથી પડતું, પણ સેફ સાઇડનો સવાલ છે. એ સિવાય સ્ત્રીનું હિમોગ્લોબિન વગેરે પણ ચેક થઇ જાય છે, જે સ્ત્રી અને તેના ગર્ભ માટે સારું છે.

સવાલ.પ્રેગ્નન્સીના શરૂઆતના 3 મહિનામાં જાતીય સંબંધ બાંધવાથી, ભારે સામાન ઉઠાવવાથી કે ઓટો-બસમાં ટ્રાવેલ કરવું એ મિસકેરેજનું કારણ બને છે?

જવાબ.ના, આવું નથી હોતું. જો પ્રેગ્નન્સી સ્ટ્રોંગ હોય અને પ્રકૃતિ પ્રમાણે જો તેમાં કોઈ ડિફેક્ટ ન થાય તો કોઈ પ્રોબ્લેમ થતો નથી. જો સ્ત્રી પડી જાય કે તેનો એક્સિડન્ટ થાય તો તેને મિસકેરેજ થઈ શકે છે, પરંતુ જો પ્રેગ્નન્સી સ્ટ્રોંગ હોય તો શરૂઆતના ત્રણ મહિના દરમિયાન સુરક્ષિત રીતે જાતીય સંબંધ બાંધવાથી, યોગા, એક્સરસાઈઝ કે રોજિંદું કામ કરવાથી મિસકેરેજ થતું નથી.

પ્રેગ્નન્સી દરમિયાન જાતીય સંબંધ જરૂર બાંધી શકાય, પરંતુ 13મા અઠવાડિયા પછી જાતીય સંબંધ ન બાંધવા. ડોક્ટર પણ ચોથા મહિના પછી શારી-રિક સંબંધ ન બાંધવાની સલાહ કપલને આપતા હોય છે.

જો કોઈ સ્ત્રીને પહેલાં મિસકેરેજ થયું હોય અથવા વારંવાર મિસકેરેજ થઈ રહ્યું હોય તો તેણે સંપૂર્ણ બેડરેસ્ટ કરવાની જરૂર હોય છે અને આ સ્થિતિમાં કોઈ પણ સંજોગોમાં શારી-રિક સંબંધ બાંધવાનું ટાળવું જોઈએ. સાથે સીડીઓ ચઢવી, ભારે સામાન ઊંચકવો અને ઓટો-બસમાં ટ્રાવેલ કરવાનું પણ ટાળવું જોઈએ.

સવાલ.હું 25 વર્ષની અપરિણીત છોકરી છું. આ વર્ષના અંત સુધીમાં પરિવારના સભ્યો મારા લગ્ન કરાવવા માંગે છે. હું ખૂબ જ પરેશાન છું કારણ કે કોલેજના દિવસોમાં મારા બોયફ્રેન્ડે એક વખત મારી સાથે છેતરપિંડી કરીને શારી-રિક સંબંધ બાંધ્યો હતો. તે પછી મેં તેની સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા. આ વાતને 4 વર્ષ વીતી ગયા.

મેં સાંભળ્યું છે કે હનીમૂન પર જ પતિને ખબર પડે છે કે છોકરીનું વર્જિનિટી તૂટી ગયું છે. જો આવું થાય અને પતિ મને અપમાનિત કરીને છોડી દે તો? હું લગ્ન જ ન કરું તો સારું? પણ મારે પરિવારના સભ્યોને શું કહેવું કે મારે લગ્ન કેમ કરવા નથી? હું ભારે મૂંઝવણમાં છું. મને કહો શું કરું.

જવાબ.ભૂતકાળમાં તમારી સાથે જે બન્યું તે ભૂલી જાઓ. વર્જિનિટી કે નમ્રતા જેવા શબ્દો આજે નિરર્થક બની ગયા છે. જ્યાં સુધી તમે તમારા મોંથી નહીં કહો ત્યાં સુધી તમારા ભાવિ પતિને ખબર નહીં પડે કે તમારે કોઈની સાથે સંબંધ બાંધ્યો છે.

તમે જે સાંભળો છો તેને અવગણો અને સુખી ભવિષ્યની કલ્પના કરો. બધું સારું થઇ જશે. લગ્ન પછી પતિ-પત્ની એકબીજામાં વિશ્વાસ રાખે તે જરૂરી છે. જો તમે ઈમાનદારીથી સંબંધનું પાલન કરશો તો કોઈ સમસ્યા નહીં રહે.

સવાલ.હું ૨૫ વર્ષનો પરિણીત યુવાન છું. મારી પત્નીને ત્રણ માસનો ગર્ભ રહેલ છે. અમે સાંભળ્યું છે કે ગર્ભવતી સ્ત્રી દૂધ સાથે કેસર રીએ તો આવનાર બાળકનો રંગ ગોરો બને છે. તો આ માટે કેટલી માત્રામાં કેસર પીવું જોઈએ.

જવાબ.તમારી માન્યતા સંપૂર્ણપણે ખોટી છે. ગર્ભવતી સ્ત્રી અમુક ચોક્કસ વસ્તુ ખાય કે પીએ તેથી બાળકની ચામડીનો રંગ નક્કી થતો નથી. આનો આધાર તો રંગ સૂત્રો પર હોય છે. આમ આવનાર બાળકની ચામડી ગોરી કરવા માટે કેસર પીવાની સલાહ હું આપતો નથી.

Previous articleપરણીત પુરુષોએ રોજ ખાવી જોઈએ આ 5 વસ્તુઓ, તમને થશે કમાલના ફાયદા….
Next articleમહિલાઓની આ 4 વસ્તુઓની ભૂખ ક્યારેય નથી સંતોષાતી, હંમેશા તેના માટે રહે છે ભૂખી….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here