લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
હાલમાં કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં ફેલાઈ રહ્યો છે અને આવા સમયમાં લોકડાઉન પણ કરવામાં આવ્યું છે અને જેમાં ફ્રાન્સમાં તાજેતરમાં થયેલા એક સંશોધન મુજબ નિકોટીન લોકોને કોરોના વાઇરસ સંક્રમણથી બચાવી શકે છે તેવું અહીંયા જાણવા મળ્યું છે અને ત્યારબાદ અહીંયા હવે એવું પણ જણાવ્યું છે કે નિકોટીનનો ઉપયોગ કોવિડ-૧૯ દર્દીની સારવાર માટે થઈ શકે તેમ છે અને તેમજ નહીં તે દિશામાં પ્રયોગો થશે.ત્યારબાદ જાણવા મળ્યું છે કે આ પેરિસની એક હોસ્પિટલમાં સંશોધકોએ 343 કોરોના સંક્રમિતોની તપાસ કરી હતી અને તેમજ આ પૈકી અહીંયા 139 સંક્રમિતોમાં કોવિડ-૧૯ના હળવા લક્ષણો હતા અને તેમજ કહેવાય છે કે આ સંશોધકોએ જણાવ્યું હતું.સંક્રમિત દર્દીઓ પૈકી માત્ર પાંચ ટકા લોકો ધૂમ્રપાન કરતા હતા અને તેમજ આ ફ્રાન્સની 35 ટકા વસતી ધૂમ્રપાન કરતી હોય છે અને ત્યારબાદ તે જેતાં ધૂમ્રપાન કરનારા સંક્રમિત દર્દીની સંખ્યા ઓછી જોવા મળી હતી અને તેમજ આ સંશોધકોના મતે જ ધૂમ્રપાન કોવિડ-૧૯ સંક્રમણથી બચાવ કરે છે તેવું જણાવ્યું છે.તેમજ કહેવામાં આવ્યું હતું કે જે ગયા મહિને ઇંગ્લેન્ડની એક જર્નલમાં છપાયેલા અહેવાલમાં પણ આ વાતનો જ ઉદ્ઘોષ થયો હતો અને ત્યારબાદ આ મુજબના ચીનમાં કોરોના સંક્રમિત 1000 લોકોમાં 12.6 ટકા લોકો ધૂમ્રપાન કરતા હતા તેવું જણાવ્યું છે અને તેમજ ચીનની 26 ટકા વસતી પણ ધૂમ્રપાન કરે છે તેવું જાણવા મળ્યું છે અને ત્યારબાદ તે હકીકત જોતાં જ ધૂમ્રપાન કરનારાઓમાં સંક્રમણનું પ્રમાણ ઓછું જોવા મળ્યું હતું.
નિકોટીન વાઇરસને કોશિકા સુધી પહોંચતા રોકે છે.ત્યારબાદ શોધવામાં આવ્યું છે અને આ સંશોધકોનું માનવું એવું પણ છે કે નિકોટીન વાઇરસને કોશિકાઓ સુધી પહોંચતાં રોકે છે અને ત્યારબાદ જે તેને કારણે વાઇરસ શરીરમાં ફેલાતો નથી અને જેના કારણે આ ફ્રાન્સ આરોગ્ય વિભાગને આશા છે કે તેને ક્લિનિકલ અજમાયશની મંજૂરી મળશે અને ત્યારબાદ જે સંશોધકો મંજૂરી મળે તો પેરિસની પિટી સલપેટ્રિઅર હોસ્પિટલના આરોગ્યક્રમીઓ પર નિકોટીન પેચનો ઉપયોગ કરવાની યોજના ધરાવે છે.
તેમજ કહેવાય છે કે આ નિકોટીન પેચ આરોગ્યકર્મીઓને કોરોના સંપર્કથી બચાવે છે કે નહીં તે વાતે સંશોધન થશે અને ત્યારબાદ જ આ સંશોધકો હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓ પર સારવાર માટે નિકોટીન પેચનો ઉપયોગ કરવાની માગણી કરી રહ્યા છે.હાલમાં કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં ફેલાઈ રહ્યો છે અને આવા સમયમાં લોકડાઉન પણ કરવામાં આવ્યું છે અને જેમાં ફ્રાન્સમાં તાજેતરમાં થયેલા એક સંશોધન મુજબ નિકોટીન લોકોને કોરોના વાઇરસ સંક્રમણથી બચાવી શકે છે તેવું અહીંયા જાણવા મળ્યું છે અને ત્યારબાદ અહીંયા હવે એવું પણ જણાવ્યું છે કે નિકોટીનનો ઉપયોગ કોવિડ-૧૯ દર્દીની સારવાર માટે થઈ શકે તેમ છે અને તેમજ નહીં તે દિશામાં પ્રયોગો થશે.
ત્યારબાદ જાણવા મળ્યું છે કે આ પેરિસની એક હોસ્પિટલમાં સંશોધકોએ 343 કોરોના સંક્રમિતોની તપાસ કરી હતી અને તેમજ આ પૈકી અહીંયા 139 સંક્રમિતોમાં કોવિડ-૧૯ના હળવા લક્ષણો હતા અને તેમજ કહેવાય છે કે આ સંશોધકોએ જણાવ્યું હતું કે સંક્રમિત દર્દીઓ પૈકી માત્ર પાંચ ટકા લોકો ધૂમ્રપાન કરતા હતા અને તેમજ આ ફ્રાન્સની 35 ટકા વસતી ધૂમ્રપાન કરતી હોય છે અને ત્યારબાદ તે જેતાં ધૂમ્રપાન કરનારા સંક્રમિત દર્દીની સંખ્યા ઓછી જોવા મળી હતી અને તેમજ આ સંશોધકોના મતે જ ધૂમ્રપાન કોવિડ-૧૯ સંક્રમણથી બચાવ કરે છે તેવું જણાવ્યું છે.
તેમજ કહેવામાં આવ્યું હતું કે જે ગયા મહિને ઇંગ્લેન્ડની એક જર્નલમાં છપાયેલા અહેવાલમાં પણ આ વાતનો જ ઉદ્ઘોષ થયો હતો અને ત્યારબાદ આ મુજબના ચીનમાં કોરોના સંક્રમિત 1000 લોકોમાં 12.6 ટકા લોકો ધૂમ્રપાન કરતા હતા તેવું જણાવ્યું છે અને તેમજ ચીનની 26 ટકા વસતી પણ ધૂમ્રપાન કરે છે તેવું જાણવા મળ્યું છે અને ત્યારબાદ તે હકીકત જોતાં જ ધૂમ્રપાન કરનારાઓમાં સંક્રમણનું પ્રમાણ ઓછું જોવા મળ્યું હતું.
નિકોટીન વાઇરસને કોશિકા સુધી પહોંચતા રોકે છે.ત્યારબાદ શોધવામાં આવ્યું છે અને આ સંશોધકોનું માનવું એવું પણ છે કે નિકોટીન વાઇરસને કોશિકાઓ સુધી પહોંચતાં રોકે છે અને ત્યારબાદ જે તેને કારણે વાઇરસ શરીરમાં ફેલાતો નથી અને જેના કારણે આ ફ્રાન્સ આરોગ્ય વિભાગને આશા છે કે તેને ક્લિનિકલ અજમાયશની મંજૂરી મળશે અને ત્યારબાદ જે સંશોધકો મંજૂરી મળે તો પેરિસની પિટી સલપેટ્રિઅર હોસ્પિટલના આરોગ્યક્રમીઓ પર નિકોટીન પેચનો ઉપયોગ કરવાની યોજના ધરાવે છે તેમજ કહેવાય છે કે આ નિકોટીન પેચ આરોગ્યકર્મીઓને કોરોના સંપર્કથી બચાવે છે કે નહીં તે વાતે સંશોધન થશે અને ત્યારબાદ જ આ સંશોધકો હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓ પર સારવાર માટે નિકોટીન પેચનો ઉપયોગ કરવાની માગણી કરી રહ્યા છે.