કોવિડ-19:ચીન ની આ એક માત્ર ભૂલ ના કારણે કોરોનાએ કરી રી-એન્ટ્રી,દરેક દેશો એ જાણવી જોઈએ,જાણો વિગતવાર..

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

અહીંયા જણાવવામાં આવ્યું છે કે ચીનથી એક મોટી ભૂલ થઈ ગઈ છે અને ત્યારબાદ જણાવવામાં આવ્યું છે કે આ નોવેલ કોરોનાના દરદીઓના સમાચાર જેમ-જેમ દુનિયામાં પ્રસરી રહ્યા છે તેમ-તેમ કોરોના પીડિત દેશો વધારે ગભરાવા લાગ્યા છે અને હવે આ લોકો આમ પણ કોરોના સામે પહેલાંથી ઝઝૂમી તો રહ્યા જ છે ત્યાં જો તેનાથી ઠીક થયેલ દરદીઓમાં કોરોના રી-એન્ટ્રી કરે તો પરિસ્થિતિ સંભાળવી વધારે મુશ્કેલ થઈ જાય પણ જોકે મહત્વની વાત છે કે આ દુનિયા પાસે આ પડકાર સામે પહોંચી વળવા અને તેની તૈયારી કરવા હજી સમય છે કે તેને દૂર કરી શકે છે.

પણ હાલમાં હવે સવાલ એ ઉભો થયો છે કે આ નોવેલ કોરોનાની એન્ટ્રી થઈ કરી રીતે અને જેની હજી આગળનો કોરોના તો છે જ પણ અહીંયા જણાવ્યું છે કે આ તેના કરતાં પણ મહત્વનો સવાલ એ હતો કે આ નોવેલ કોરોનાની શરૂઆત પણ ચીનના હુબેઇ પ્રાંતમાંથી જ કેમ થઈ અને ત્યાં એવું તે શું કરવામાં આવ્યું હતું કે જ્યાંથી કોરોનાનો જન્મ થયો હતો અને ત્યારબાદ ઉલ્લેખનિય વાત એ છે કે આ લોકડાઉન બાદ ચીનના હુબેઈમાં કોરોનાનો ગ્રાફ બહુ ઝડપથી નીચો આવ્યો છે.

તેની સાથે જ કહેવામાં આવ્યું છે કે આ માર્ચમાં તો અહીંથી કોરોનાના એકલ-દોકલ કેસજ આવતા હતા.પણ એટલા માટે જ આ ચીનને લાગ્યું હતું કે તેઓ હુબેઈમાંથી કોરોના ખતમ થઈ ગયો છે અને એટલા માટે જ કોઇ નવા કેસ આવતા પણ નહોંતા પણ જેના કારણે આ ચીનના સરકારે હુબેઈમાંથી લોકડાઉન પૂર્ણ કર્યું હતું અને જેથી અહીં કથળી ગયેલ અર્થતંત્રને ફરીથી બેઠું કરી શકાય.

ત્યારબાદ જણાવવામાં આવ્યુ હતું કે 25 માર્ચે ચીનની સરકારે હુબઈમાં માત્ર વુહાન સિવાયના બાકીના બધા જ ભાગોમાંથી લોકડાઉન પૂર્ણ કર્યું હતું અને જેના બાદમાં જણાવ્યું હતું કે હજી લોકડાઉન પૂર્ણ જ કર્યું હતું અને ત્યાં માત્ર ત્રણ-ચાર દિવસ બાદ કોરોનાના દરદીઓના નવા કેસ સામે આવવા લાગ્યા હતા અને જેમાંથી ઘણાના મુત્યુ થઈ ગયા હતા પણ કોઇને સમજાયું નહીં કે આવું કેમ થાય છે અને જેમાં અચાનક આવું કેમ થયું અને કેમ કેસ આવવા લાગ્યા હતા અને આ બાબતો ખરેખર ચિંતાજનક છે કારણકે ચીનના હુબેઇમાં કોરોનાનો ગ્રાફ દર્શાવે છે કે, 22 જાન્યુઆરીથી અહીં કોરોનાના કેસ આવવાના શરૂ થયા અને લોકડાઉનના કારણે એક મહિનામાં અહીં કેસ આવવાના લગભગ બંધ જ થઈ ગયા હતા.

હવે આને ઝીણવટથી જોઇએ તો આ 20 જાન્યુઆરીએ ચીને સ્વિકાર્યું હતું કે તેમના દેશમાં કોરોનાનો હુમલો થયો છે અને ત્યારબાદ જ્યાં ધીરે ધીરે કોરોનાના કેસ બહુ ઝડપથી વધવા લાગ્યા છે અને તેમજ 13 ફેબ્રુઆરીએ કોરોના પીક પર પહોંચી ગયો હતો એટલે કે આ વીસ દિવસોમાં હુબેઇમાં કોરોનાના કેસ ખૂબજ ઝડપથી વધ્યા છે અને જેમાં વુહાનમાં તો ખાસ હતા પણ લોકડાઉનના કારણે આ ગ્રાફ ધીરે-ધીરે નીચો આવવા લાગ્યો અને જે ધીરે-ધીરે દર્દીઓ ની અંખ્યા એકદમ ઓછી થવા લાગી છે અને ત્યારબાદ 31 માર્ચે લગભગ આખા ચીનમાંથી કોરોનાના નવા કેસ આવવાના બંધ થઈ ગયા.ફેબ્રુઆરીમાં આવેલા કેસના દરદીઓ પણ ઠીક થઈ ગયા.

તો પછી લોકડાઉન દૂર કરતાં જ બધું બદલાયું કેવી રીતે? કોરોનાના નવા કેસ કેમ આવવા લાગ્યા.આને સમજવા માટે પહેલાં તો તમારે ચીનની આગળની કોરોનાની ક્રોનોલોજી સમજવી પડશે.ઉલ્લેખનિય છે કે, 23 જાન્યુઆરીએ ચીનના હુબેઈમાં લોકડાઉનની જાહેરાત થઈ હતી અને બે મહિના બાદ 20-24 માર્ચ સુધી લોકડાઉન ચાલુ રાખવા માં આવ્યું.આ દરમિયાન હુબેમાં કોરોનાના નવા કેસ આવવાના બંધ થઈ ગયા એટલે ચીને 25 માર્ચે લોકડાઉન પૂર્ણ કર્યું. જોકે હજી કોરોનાના એપી સેન્ટર વુહાનમાં લોકડાઉન ચાલું જ હતું.

હુબેઇમાંથી લોકડાઉન પૂર્ણ કરતાં જ ત્યાં ફેક્ટરીઓ ફરીથી ધમધમતી થઈ ગઈ. પબ્લિક ટ્રાન્સપોર્ટ ફરીથી શરૂ કરી દેવામાં આબ્યું. લોકો હુબેઈની બહાર પણ જવા લાગ્યા. સ્કૂલો પણ ફરીથી શરૂ થઈ ગઈ.જોકે હુબેઇમાં બસ મેટ્રો અને પબ્લિક પ્લેસિસને સેનિટાઇઝ કરવાનું ચાલું રાખવામાં આવ્યું.હુબેઈમાંથી લોકડાઉન પૂર્ણ કર્યા બાદ ઘણા એવા વીડિયો બહાર આવ્યા. જેમાં સ્પષ્ટ દેખાય છે કે ઘણી જગ્યાઓ પર એવાં સાઇન બોર્ડ લગાવેલાં છે જેના પર લખ્યું છે. એપિડેમિક ફ્રી રેસિડેન્શિયલ એરિયા.એટલે કે એવા રહેણાંક વિસ્તારો જ્યાં અત્યારે કોરોનાનો પ્રભાવ નથી. ગ્રોસરી એટલે કે કરિયાણાની દુકાનો પહેલાંની જેમ જ ખોલી દેવામાં આવી.એટલું જ નહીં ત્યાં એક કોરિયન કંપની હતી એ પણ ફરીથી ચાલું થઈ ગઈ.

આ વીડિયોઝ મારફતે ચીન દુનિયાના દેશોને બતાવવા ઇચ્છતું હતું કે, તેણે કોરોના પર વિજય મેળવી લીધી છે. હવે અહીંથી લોકડાઉન પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. જોકે તસવીરો જોઇને તેનો વિશ્વાસ પણ આવી જાય. જેમાં સ્પષ્ટ દેખાય છે કે, હુબેઇનું જનજીવન હવે સામાન્ય બની ગયું છે. પછી એવા પણ સમાચાર આવ્યા છે લગભગ સત્તાવન હજાર કોરોનાના દરદીઓ ઠીક થઈ ગયા અને તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. ચીની સરકારે તો લોકોને એમ પણ કહી દીધું હતું કે, હવે માસ્ક પહેરવાની જરૂર નથી.

માસ્ક વગર ઘરમાંથી બહાર નીકળી શકો છો.ચીનની સરકારને એમ લાગતું હતું કે બે મહિનાનું લોકડાઉન પૂરતું હતું અને તેમણે કોરોના પર કાબુ મેળવી લીધો છે.કોરોના હવે તેમના કાબુમાં છે.ચીને તો એમ પણ જાહેરાત કરી દીધી કે 8 એપ્રિલે વુહાનમાંથી પણ લોકડાઉન દૂર કરી દેવામાં આવશે. વુહાનમાં પણ પબ્લિક ટ્રાન્સપોર્ટ શરૂ કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. હવે સવાલ એ છે કે આખરે એવું તો શું થયું કે ચીનમાં કોરોનાએ રી-એન્ટ્રી કરી.

પણ જ્યારે ચીનમાં હુબેઇમાંથી લોકડાઉન દૂર કર્યું હતું ત્યારે ત્યાં તરત જ ત્યાંથી ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઇટ્સ ફરી શરૂ કરી દેવામાં આવી હતી અને ત્યારબાદ જ્યારે ચીનના જે નાગરિકો બીજા દેશોમાં ફસાયેલા હતા અને તેઓ ત્યાં કોરોનાના શિકાર બન્યા હતા.તેઓ બધુ ઠીક થતાં જ પાછા પોતાના દેશમાં પાછા ફર્યા. ત્યારે તેઓ એ વાત નહોંતા જાણતા કારણ કે ત્યાં કોરોનાની એસિમ્ટોમેટિકના શિકાર થઈ ગયા છે અને જોકે બધાંને આ બીમારી નહોંતી પણ આવું થયું હોવા છતાં તેઓ ચીન માટે ખતરો ઊભો કરી ચૂક્યા હતા અને એટલા માટે જ ચીનથી તેને અંદાજો પણ ન લાગ્યો હતો કે જે લોકોને તે ફરીથી પોતાના દેશમાં આવવાની મંજૂરી આપે છે, તેઓ જ ખતરનાક રૂપે કોરોનાને પોતાના દેશમાં પાછો લાવે છે.

આ સિવાય જે લોકોને ચીનની હોસ્પિટલોએ ઠીક કર્યા અને જેઓ દેશમાં જ છે તેવું અહીંયા જણાવવામાં આવ્યું છે અને ત્યારબાદ કહેવામાં આવ્યું છે કે તેઓ પણ એસિમ્ટોમેટિક કોરોનાના અજાણતાં શિકાર બન્યા હતા અને જે બહાર ત્યારે જ આવ્યું હતું કે જ્યારે હુબેઇમાંથી લોકડાઉન દૂર કરવામાં આવ્યું. કારણકે લોકડાઉન દૂર થયા બાદ હુબેઈમાં એસિમ્ટોમેટિક કોરોનાના 1541 કેસ સામે આવ્યા છે.અહીં તેમના સંપર્કમાં આવેલા લોકો પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા અને જેમાં ઘણા લોકોનું મોત પણ નીપજ્યું છે પણ જોકે જેઓ એસિમ્ટોમેટિક કોરોનાના શિકાર લોકો છે તેઓ આ સંક્રમણ ફેલાવી રહ્યા હતા. જે લોકો દેશ બહારથી આવ્યા હતા.

અને જે લોકો પહેલાંથી જ દેશમાં હાજર હતા. તેનો અર્થ એ પણ થયો કે કોરોનાના એસિમ્ટોમેટિક દરદી બીજા દેશો માં પણ હાજર હોઇ શકે છે. જે એ દેશો માટે ખતરનાક સાબિત થઈ શકે છે.પણ જ્યારે આ વાત બહાર આવતાં જ ચીન ડરી ગયું હતું કારણ કે 25 માર્ચે લોકડાઉન દૂર કર્યા બાદ ઈન્ટરનેશનલ ફ્લાઇટ્સ શરૂ થઈ હતી અને જેમાં તેમણે તરત જ 29 માર્ચે ફરી બંધ કરી દીધી હતી અને ત્યારબાદ જે હુબેઇમાંથી લોકડાઉન સંપૂર્ણ દૂર કરવાનો દાવો કર્યો હતો અને જેમાં ચીનની સરકારે પણ ફરી તેને ચાલું કરી દીધું છે કે જે સરકારી સંસ્થાઓને ફરીથી શરૂ કરી દીધી હતી અને તેમને ફરીથી બંધ કરી દીધી તો કેટલાંકનાં કામ ઓછાં કરી દીધાં આવા ઘણા બધા કાર્યો કર્યા હતા.

Previous articleકોરોના નો આતંક,HDFC ચેરમેન નો દાવો,કોરોના વાયરસના સંકટ માંથી બહાર આવવા ભારતને હજુ 9 મહિના લાગશે..
Next articleકોવિડ-19: અહીં સૌથી વધુ ફેલાઈ રહ્યો છે કોરોના વાયરસ,100 મેડિકલ સ્ટાફ થયા એક સાથે સંક્રમિત,જાણી વિગતવાર….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here