કોવિડ-19 ને લઈને ભારત માટે સારા સમાચાર,મેં મહિના ના ત્રીજા અઠવાડિયા માં બાદ ઘટશે કેસ,જાણો વિગતવાર..

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

હાલના સમયમાં કોરોના વાયરસ ખૂબ જ પ્રસરી રહ્યો છે અને આમ તો જોવા જઈએ તો સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસને લઈને હાહાકાર મચી ગયો છે અને અત્યાર સુધીમાં, સમગ્ર વિશ્વમાં 3 હજારથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને હવે કોરોનાએ ભારતમાં પ્રવેશ આપ્યો છે અને અત્યાર સુધીમાં કુલ 8 કેસ નોંધાયા છે પણ ત્યારબાદ જાણવા મળ્યું છે કે કોરોના વાયરસના જોખમને જોતાં જ આ સંશોધનકારો અને ડોકટરોએ તેનાથી બચવા માટે કેટલીક નવી ટીપ્સ સૂચવી છે જેના વિશે અમે તમણે જણાવીશું.વિશ્વના મોટાભાગના દેશો કોરોના વાયરસની દુર્ઘટનામાંથી પસાર થઈ રહ્યા છે.મિત્રો આજે ભારત અને આખા વિશ્વ માં કોરોના ની ખુબ ભયાનક સ્થિતિ ઉભી થયેલી છે તમને જણાવીએ કે દેશ માં એક બાજુ નવા નવા કોરોના ના દર્દી સામે આવે છે અને તે બીજી બાજુ ગરીબ લોકો ની સેવા માટે ખુબ મોટી સંખ્યા માં સામે આવ્યા છે.ગુજરાતમાં કોરોના વાઈરસ પોઝિટિવના પાંચ કેસ સામે આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે.અને તે જોતા લોકો માં પણ હડકંપ મચી ગયો છે.બીજી તરફ લોકો કોરોનાના ચેપથી બચવા માટે મેડિકલ સ્ટોરમાં માસ્ક અને સેનેટાઇઝર ખરીદવા માટે પડાપડી કરી રહ્યા છે.કોરોના વાયરસના જોખમને અવગણીને કેટલાક દેશો ખરાબ રીતે તેની પકડમાં આવી ગયા છે જ્યારે કેટલાક દેશો તેમની સક્રિયતા અને બુદ્ધિના આધારે તેને નિયંત્રિત કરવામાં સફળ થયા છે.આ ટીપ્સ તમને કોરોના વાયરસના ચેપને ટાળવામાં મદદ કરશે.કોરોના વાયરસથી બચવા માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને અન્ય અનેક સંશોધન સંસ્થાઓ દ્વારા સલામતીની કેટલીક વિશિષ્ટ સૂચનો આપવામાં આવી છે.આ ટીપ્સ નીચે જાણો અને તમે કોરોના ચેપથી પોતાને બચાવવા કેવી રીતે મદદ કરી શકો છો.આખી દુનિયામાં ફેલાયેલા કોરોનાથી સૌ કોઈને બચવું જ છે.પરંતુ લોકો કમજોર પડી ગયા છે.રોજ કેસમાં ખુબ વધારો થઈ રહ્યો છે.એવામાં ભારત માટે એક ખુબ સારા સમાચાર આવી રહ્યા છે.મે મહિનો અડધો પુરો થશે ત્યાં સુધી ભારતમાં ખુબ ઝડપથી કોરોનાના કેસ વધશે.પછી મે મહિનાના ત્રીજા અઠવાડિયામાં તે પોતોના ટોપ લેવલે પહોંચી જશે.ત્યારબાદ જો લોકડાઉન અને બીજી બધી વાતોનું સરખું પાલન કર્યું તો કેસમાં ઘટાડો આવવાની પુરી શક્યતા છે.ટાઈમ્સ ફેક્ટ-ઈન્ડિયા આઉટબ્રેક રિપોર્ટમાં ભારતમાં કોરોનાની સંભાવના વિશે અનુમાન લગાવવામાં આવ્યું છે.એમાનું આ એક તારણ છે કે મે મહિનાના ત્રીજા અઠવાડિયા પછી કેસમાં ઘટાડો થશે.16 એપ્રિલના રિપોર્ટ પરથી એ અનુમાન લગાવી શકાય છે કે, કોરોનાની બિમારી કેટલી ગતિથી વધશે અને એનું સૌથી ઉંચુ સ્તર કેટલું હશે.આ રિપોર્ટ બનાવવામાં 8 રાજ્યો અને દેશના 3 હોટસ્પોટ વિસ્તારોમાંથી ડેટા લઈને બનાવવામાં આવ્યો છે.એમાં કેન્દ્ર સરકારના આંકડા, સરકારી બુલેટિનો અને સ્વાસ્થ્ય મંત્રાલયના અપડેટનો પણ સહારો લેવામાં આવ્યો છે. વિદેશના ટ્રેન્ડનો પણ ઉપયોગ કરાયો છે.આ રિપોર્ટના તથ્યોમાં પણ બદલાવ આવી શકે છે, કારણ કે રોજ કોરોનાના આંકડા બદલાઈ રહ્યા છે.પ્રવૃત્તિનાડેટા અને એનાલિસિસ વિંગના ડાયરેક્ટર ધ્રુવજ્યોતિ ઘોષે જણાવ્યું હતું કે, અમે એકબીજાની સાથે અધ્યયનમાં અપનાવેલ તમામ મોડેલો પર નજર નાખી અને ડેટા પ્રસ્તુત કર્યા છે.અધ્યયનમાં ત્રણ મોડેલો અપનાવવામાં આવ્યા હતા.મોડેલ અને બે ટાઇમ સિરીઝનાં મોડેલ્સ. SEIR એટલે કે ખુબ જ સંવેદનશીલમિત્રો આમ આ અમારો લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય અમારુ ફેસબુક પેજ લાઈક કરી જોડાઓ .

Previous articleજાણો તમે જે સેનિટાઇઝર નો ઉપયોગ કોરોના વાયરસથી બચવા માટે કરો છો એમાં કયું કેમિકલ વપરાય છે,જાણો આ માહિતી…
Next articleઆ છે દુનિયાનું સૌથી ખતરનાક વૃક્ષ,જેની પાસે જવાથી પણ ડરે છે લોકો,જાણો એવું તો શું હશે આ વૃક્ષમાં…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here