લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
લક્ષ્મી માતાને ખુશ કરવા માટે લોકો એ બધી યુક્તિઓ કરે છે, જેથી ઘરમાં એમનો વાસ થાય છે.
પરંતુ જાણી અજાણતાં, ઘણીવાર આપણે એવી વસ્તુઓ કરીએ જેથી દેવી માં રિસાઈ શકે છે. એથી ઘરમાં ગરીબી પણ આવી શકે છે.તો કઈ એ વસ્તુ છે જે આપણે રાતના સમય ના કરવી જોઈએ, એવો જાણીએ
1..જ્યોતિષવિદ્યા અનુસાર, સૂર્યાસ્ત પછી, આપણે કોઈ પણ વ્યક્તિને દૂધ, દહીં અથવા અન્ય સફેદ વસ્તુ આપવી જોઈએ નહીં. કારણકે આ બધામાં ચંદ્રનો વાસ હોય છે. સાંજે સમય એને કોઈ બીજા વ્યક્તિને આપીથી, તમારું ચંદ્ર ગ્રહ નબળું થઈ શકે છે.
3. સાંજ ઢળ્યા પછી ક્યારે પણ પથારી માં બેસી ને ખાવું ના જોઈએ. કારણકે એનાથી ઊંઘતા સમય તમારા પર નકારાત્મકતા હાવી થઈ શકે છે. એનાથી ખરાબ સપના જોઈ શકો છો.
4. સુર્યાસ્ત પછી ક્યારેય ઘરમાં સફાઈ ના કરવી જોઈએ. કારણકે એનાથી માતા લક્ષ્મી ઘરથી જઈ શકે છે. એનાથી ધનનો લાભ થઈ શકે છે.
5. સુર્યાસ્ત પછી કોઈને પણ ઉધાર ના આપવું જોઈએ. એનાથી માતા લક્ષ્મી રિસાઈ શકે છે. એનાથી તમારા ભાગ્ય નો શુભ લાભ બીજા વ્યક્તિ ને મળી શકે છે.
6. સુર્યાસ્ત પછી ક્યારેય તુલસી ના પાન અને બીજા વૃક્ષ ના પાન પણ તોડવા નાં જોઈએ. એનાથી નકારાત્મકતા આવે છે. શાસ્ત્રો અનુસાર વૃક્ષ માં પણ જીવ હોય છે અને તે રાતે પણ આરામ કરે છે. પરંતુ એ સમય એમના પતા તોડવાથી તેમનું અપમાન થાય છે. એનાથી ઘરમાં ગરીબી આવી શકે છે.
7. ઘણા લોકો કામથી થાકીને આવી ઊંઘી જાય છે, પરંતુ હિન્દુશાસ્ત્રો અનુસાર સુર્યાસ્ત ના સમય ક્યારેય પણ ઊંઘવુ ના જોઈએ. કારણ કે તે બંને સમય સવારે અને સાંજે મેળ થાય છે. એ સમય ઊંઘતા ક્યારેય ઘર માં બરકત નથી આવતી.
8. સુર્યાસ્ત પછી ક્યારેય ઘરના કોઈ પણ ખૂણા માં કચરો ભેગો ના કરવો જોઈએ. એનાથી ઘરમાં નકારાત્મકતા આવે છે.સાથે માતા લક્ષ્મી ઘરેથી જતી રહે છે.
9. સુર્યાસ્ત પછી ક્યારે ઘરમાં અંધારું ના રાખો. એવું કરવાથી ઘરમાં નકારાત્મકતા આવી શકે છે. એનાથી બચવા માટે ભગવાનની સામે દીવો જરૂર પ્રગટાવો.
10. સાંજ ઢળ્યા પછી ઘરે આવેલા મહેમાનો ને કયારે ખાલી હાથે ના મોકલો, ના એમને ભૂખ્યા જવા દો. કારણ કે એવું માનવામાં આવે છે કે કોઈનું આવવું તે સમયે દેવી-દેવતા નું પ્રતીક હોય છે. તેથી તેમને આદર સાથે મોકલો. એનાથી ઘરમાં ખુશાલી આવશે.