લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
મિત્રો આમ તો સોપારી આપણે જમ્યા પછી મુખવાસ માટે ઉપયોગમાં લઈએ છીએ.અને આપણે સૌ જાણીએ છીએ તેમ કે હિન્દુ ધર્મની અંદર સોપારીને શુભ માનવામાં આવે છે.દરેક પૂજા પાઠ અને વિધિ ની અંદર સોપારી નો ઉપયોગ કરવામાં આવે છે.અને તેને ભગવાન ગણપતિનો દરજ્જો પણ મળ્યો છે. તમને જણાવી દઈએ કે જો સાચી રીતે સોપારીની પૂજા કરીને એને ઘરની અંદર રાખવામાં આવે તો તમારું કિસ્મત અવશ્ય ચમકી શકે છે. ધન સંબંધી દરેક સમસ્યાઓ અને જીવનમાં આવી પડેલા દુઃખો સોપારી દ્વારા તમારા જીવનના દુઃખ દૂર કરી શકાય છે. તો ચાલો જાણીએ સોપારી સાથે જોડાયેલા ઉપાય.
જે માણસ પોતાની તિજોરી ની અંદર સોપારીની પૂજા કરીને રાખે છે તેના પર માતા લક્ષ્મીની કૃપા બની રહે છે.આ માટે તમારે સોપારી ની પૂજા પાઠ કરીને તેના પર જનોઈ એટલે કે સફેદ સુતર બાંધી દેવાનું છે.ત્યારબાદ આ સોપારી ને તમારી તિજોરીના કોઈપણ ખુણામાં રાખી દો. સોપારી ઉપર જનેઉ બાંધવાના કારણે તે ગૌરી ગણેશ નું રૂપ ધારક થઈ જાય છે.તેથી જનેઉ વાળી સોપારી ને તિજોરી માં રાખવા પર ઘર માં લક્ષ્મી માં નો વાસ થઇ જાય છે.માતા લક્ષ્મી સામે ચાલીને આ ઘેર જાય છે.સોપારીનો આ ઉપાય કરવાથી વ્યાપાર કે કાર્ય ક્ષેત્રમાં અવશ્ય તરક્કી થાય છે.ઘણા લોકો ખૂબ મહેનત કરે છે તેમ છતાં વ્યાપારમાં કોઈ ખાસ ફેરફાર લાગતો નથી.
તેની આ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે પીપળાના વૃક્ષની પૂજા કરીને તેનું એક પાન ઘરે લઈ આવો.હવે આ પાન પર એક રૂપિયાનો સિક્કો મૂકી દો અને તેના ઉપર સોપારી રાખી દો. આ ત્રણે વસ્તુ ની પૂજા કરીને તમારા વ્યાપારના સ્થળ પર સુરક્ષિત જગ્યાએ રાખી દો. આ ઉપાય ને કરવાથી તમારા વ્યાપાર માં તરક્કી થવા લાગી જશે અને તમને ક્યારેય પણ વ્યાપાર માં નુક્શાન નહિ થાય. વ્યાપાર જોરદાર ચાલશે.આ સોપારીના ઉપાયથી કોઈપણ ના લગ્ન અને મંગળ કાર્ય જલ્દી થઇ શકે છે. લોકોના જીવનમાં કોઈ શુભ કાર્ય થતું ન હોય તો તમે સોપારીનો આ ઉપાય તમારા માટે ઉત્તમ સાબિત થશે.
આ માટે તમારે એક ચાંદીની નાની ડબ્બી લઈને તેની અંદર સોપારી રાખી દો. હવે આ ડબ્બી અને સોપારીને પૂજા ની જગ્યા પર મૂકી દો.તમારે આ ઉપાય પૂર્ણિમાના દિવસે કરવાનો રહેશે. આ ઉપાય કરવાથી લગ્ન, ગૃહ પ્રવેશ જેવું કોઈ પણ શુભ કાર્ય જલ્દી થઇ જશે.સોપારીનો આ ઉપાય કરવાથી ઘરમાં ચાલતા કંકાશ અથવા ઘરમાં રહેલા તણાવ અવશ્ય દુર થશે.જ્યારે તમારા ઘર-પરિવારમાં નાની-મોટી સમસ્યાના કારણે ઝઘડાઓ થતા હોય અને જેને લીધે પરિવારના લોકોમાં તણાવ ઉત્પન્ન થાય છે.તો તમારે આ તણાવમાંથી મુક્તિ મેળવવા માટે તમારે સોપારી ની પૂજા કરીને તેને ઘરની ઉત્તર દિશામાં રાખી દેવી.
સોપારી ને તમે કોઈ ચાંદી ના વાસણ માં નાંખીને રાખો અને આ સોપારી રાખેલ વાસણ એવી રીતે રાખો કે સોપારી પર સૂર્ય ના કિરણો તેના ઉપર પડતા રહે.આ ઉપાય કરવાથી ઘર માં હાજર નકારાત્મક ઉર્જા એકદમ દુર થઇ જશે.અને ઘર સકારાત્મક ઉર્જાથી ભરાઈ જશે.આ સોપારીના ઉપાયથી તમારી અને તમારા ઘર પરિવારની બધી જ બાધાઓ દુર થઈ જશે.ઘણી વખત વ્યક્તિ વારંવાર કાર્ય કરતો હોવા છતાં તેને કોઈ કાર્યમાં સફળતા મળતી નથી અને તે હતાશ થઈ જાય છે.જો આમ હોય તો આદિત્ય લવિંગ અને સોપારીને લઈને પોતાને પાસે રાખી દો.
આ બન્ને વસ્તુ તમારી પાસે હોવાથી તમે ધારેલું દરેક કાર્ય પૂર્ણ થશે અને તમને કોઈપણ અવરોધ નડશે નહિ. પરંતુ આ બધા પ્રકારના ઉપયોગ માં એ પથમ ધ્યાન રહે કે તમારે માર્કેટમાં મળતી પૂજા માટેની સોપારીનો ઉપયોગ કરવાનો રહેશે.ખાવાની સોપારીનો ઉપયોગ કરવો નઈ.પાન મસાલા વાળીનહિ પરંતુ આખી સોપારી નો ઉપયોગ કરવાનો રહેશે.
મિત્રો આમ તો સોપારી આપણે જમ્યા પછી મુખવાસ માટે ઉપયોગમાં લઈએ છીએ.અને આપણે સૌ જાણીએ છીએ તેમ કે હિન્દુ ધર્મની અંદર સોપારીને શુભ માનવામાં આવે છે.દરેક પૂજા પાઠ અને વિધિ ની અંદર સોપારી નો ઉપયોગ કરવામાં આવે છે.અને તેને ભગવાન ગણપતિનો દરજ્જો પણ મળ્યો છે.તમને જણાવી દઈએ કે જો સાચી રીતે સોપારીની પૂજા કરીને એને ઘરની અંદર રાખવામાં આવે તો તમારું કિસ્મત અવશ્ય ચમકી શકે છે. ધન સંબંધી દરેક સમસ્યાઓ અને જીવનમાં આવી પડેલા દુઃખો સોપારી દ્વારા તમારા જીવનના દુઃખ દૂર કરી શકાય છે. તો ચાલો જાણીએ સોપારી સાથે જોડાયેલા ઉપાય.
જે માણસ પોતાની તિજોરી ની અંદર સોપારીની પૂજા કરીને રાખે છે તેના પર માતા લક્ષ્મીની કૃપા બની રહે છે.આ માટે તમારે સોપારી ની પૂજા પાઠ કરીને તેના પર જનોઈ એટલે કે સફેદ સુતર બાંધી દેવાનું છે.ત્યારબાદ આ સોપારી ને તમારી તિજોરીના કોઈપણ ખુણામાં રાખી દો. સોપારી ઉપર જનેઉ બાંધવાના કારણે તે ગૌરી ગણેશ નું રૂપ ધારક થઈ જાય છે.તેથી જનેઉ વાળી સોપારી ને તિજોરી માં રાખવા પર ઘર માં લક્ષ્મી માં નો વાસ થઇ જાય છે.માતા લક્ષ્મી સામે ચાલીને આ ઘેર જાય છે.સોપારીનો આ ઉપાય કરવાથી વ્યાપાર કે કાર્ય ક્ષેત્રમાં અવશ્ય તરક્કી થાય છે.ઘણા લોકો ખૂબ મહેનત કરે છે તેમ છતાં વ્યાપારમાં કોઈ ખાસ ફેરફાર લાગતો નથી.
તેની આ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે પીપળાના વૃક્ષની પૂજા કરીને તેનું એક પાન ઘરે લઈ આવો.હવે આ પાન પર એક રૂપિયાનો સિક્કો મૂકી દો અને તેના ઉપર સોપારી રાખી દો. આ ત્રણે વસ્તુ ની પૂજા કરીને તમારા વ્યાપારના સ્થળ પર સુરક્ષિત જગ્યાએ રાખી દો. આ ઉપાય ને કરવાથી તમારા વ્યાપાર માં તરક્કી થવા લાગી જશે અને તમને ક્યારેય પણ વ્યાપાર માં નુક્શાન નહિ થાય. વ્યાપાર જોરદાર ચાલશે.આ સોપારીના ઉપાયથી કોઈપણ ના લગ્ન અને મંગળ કાર્ય જલ્દી થઇ શકે છે. લોકોના જીવનમાં કોઈ શુભ કાર્ય થતું ન હોય તો તમે સોપારીનો આ ઉપાય તમારા માટે ઉત્તમ સાબિત થશે.
આ માટે તમારે એક ચાંદીની નાની ડબ્બી લઈને તેની અંદર સોપારી રાખી દો. હવે આ ડબ્બી અને સોપારીને પૂજા ની જગ્યા પર મૂકી દો.તમારે આ ઉપાય પૂર્ણિમાના દિવસે કરવાનો રહેશે. આ ઉપાય કરવાથી લગ્ન, ગૃહ પ્રવેશ જેવું કોઈ પણ શુભ કાર્ય જલ્દી થઇ જશે.સોપારીનો આ ઉપાય કરવાથી ઘરમાં ચાલતા કંકાશ અથવા ઘરમાં રહેલા તણાવ અવશ્ય દુર થશે.જ્યારે તમારા ઘર-પરિવારમાં નાની-મોટી સમસ્યાના કારણે ઝઘડાઓ થતા હોય અને જેને લીધે પરિવારના લોકોમાં તણાવ ઉત્પન્ન થાય છે.તો તમારે આ તણાવમાંથી મુક્તિ મેળવવા માટે તમારે સોપારી ની પૂજા કરીને તેને ઘરની ઉત્તર દિશામાં રાખી દેવી.
સોપારી ને તમે કોઈ ચાંદી ના વાસણ માં નાંખીને રાખો અને આ સોપારી રાખેલ વાસણ એવી રીતે રાખો કે સોપારી પર સૂર્ય ના કિરણો તેના ઉપર પડતા રહે.આ ઉપાય કરવાથી ઘર માં હાજર નકારાત્મક ઉર્જા એકદમ દુર થઇ જશે.અને ઘર સકારાત્મક ઉર્જાથી ભરાઈ જશે.આ સોપારીના ઉપાયથી તમારી અને તમારા ઘર પરિવારની બધી જ બાધાઓ દુર થઈ જશે.ઘણી વખત વ્યક્તિ વારંવાર કાર્ય કરતો હોવા છતાં તેને કોઈ કાર્યમાં સફળતા મળતી નથી અને તે હતાશ થઈ જાય છે.જો આમ હોય તો આદિત્ય લવિંગ અને સોપારીને લઈને પોતાને પાસે રાખી દો.આ બન્ને વસ્તુ તમારી પાસે હોવાથી તમે ધારેલું દરેક કાર્ય પૂર્ણ થશે અને તમને કોઈપણ અવરોધ નડશે નહિ. પરંતુ આ બધા પ્રકારના ઉપયોગ માં એ પથમ ધ્યાન રહે કે તમારે માર્કેટમાં મળતી પૂજા માટેની સોપારીનો ઉપયોગ કરવાનો રહેશે.ખાવાની સોપારીનો ઉપયોગ કરવો નઈ.પાન મસાલા વાળીનહિ પરંતુ આખી સોપારી નો ઉપયોગ કરવાનો રહેશે.
મિત્રો આમ તો સોપારી આપણે જમ્યા પછી મુખવાસ માટે ઉપયોગમાં લઈએ છીએ.અને આપણે સૌ જાણીએ છીએ તેમ કે હિન્દુ ધર્મની અંદર સોપારીને શુભ માનવામાં આવે છે.દરેક પૂજા પાઠ અને વિધિ ની અંદર સોપારી નો ઉપયોગ કરવામાં આવે છે.અને તેને ભગવાન ગણપતિનો દરજ્જો પણ મળ્યો છે. તમને જણાવી દઈએ કે જો સાચી રીતે સોપારીની પૂજા કરીને એને ઘરની અંદર રાખવામાં આવે તો તમારું કિસ્મત અવશ્ય ચમકી શકે છે. ધન સંબંધી દરેક સમસ્યાઓ અને જીવનમાં આવી પડેલા દુઃખો સોપારી દ્વારા તમારા જીવનના દુઃખ દૂર કરી શકાય છે. તો ચાલો જાણીએ સોપારી સાથે જોડાયેલા ઉપાય.
જે માણસ પોતાની તિજોરી ની અંદર સોપારીની પૂજા કરીને રાખે છે તેના પર માતા લક્ષ્મીની કૃપા બની રહે છે.આ માટે તમારે સોપારી ની પૂજા પાઠ કરીને તેના પર જનોઈ એટલે કે સફેદ સુતર બાંધી દેવાનું છે.ત્યારબાદ આ સોપારી ને તમારી તિજોરીના કોઈપણ ખુણામાં રાખી દો. સોપારી ઉપર જનેઉ બાંધવાના કારણે તે ગૌરી ગણેશ નું રૂપ ધારક થઈ જાય છે.તેથી જનેઉ વાળી સોપારી ને તિજોરી માં રાખવા પર ઘર માં લક્ષ્મી માં નો વાસ થઇ જાય છે.માતા લક્ષ્મી સામે ચાલીને આ ઘેર જાય છે.સોપારીનો આ ઉપાય કરવાથી વ્યાપાર કે કાર્ય ક્ષેત્રમાં અવશ્ય તરક્કી થાય છે.ઘણા લોકો ખૂબ મહેનત કરે છે તેમ છતાં વ્યાપારમાં કોઈ ખાસ ફેરફાર લાગતો નથી.
તેની આ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે પીપળાના વૃક્ષની પૂજા કરીને તેનું એક પાન ઘરે લઈ આવો.હવે આ પાન પર એક રૂપિયાનો સિક્કો મૂકી દો અને તેના ઉપર સોપારી રાખી દો. આ ત્રણે વસ્તુ ની પૂજા કરીને તમારા વ્યાપારના સ્થળ પર સુરક્ષિત જગ્યાએ રાખી દો. આ ઉપાય ને કરવાથી તમારા વ્યાપાર માં તરક્કી થવા લાગી જશે અને તમને ક્યારેય પણ વ્યાપાર માં નુક્શાન નહિ થાય. વ્યાપાર જોરદાર ચાલશે.આ સોપારીના ઉપાયથી કોઈપણ ના લગ્ન અને મંગળ કાર્ય જલ્દી થઇ શકે છે. લોકોના જીવનમાં કોઈ શુભ કાર્ય થતું ન હોય તો તમે સોપારીનો આ ઉપાય તમારા માટે ઉત્તમ સાબિત થશે.
આ માટે તમારે એક ચાંદીની નાની ડબ્બી લઈને તેની અંદર સોપારી રાખી દો. હવે આ ડબ્બી અને સોપારીને પૂજા ની જગ્યા પર મૂકી દો.તમારે આ ઉપાય પૂર્ણિમાના દિવસે કરવાનો રહેશે. આ ઉપાય કરવાથી લગ્ન, ગૃહ પ્રવેશ જેવું કોઈ પણ શુભ કાર્ય જલ્દી થઇ જશે.સોપારીનો આ ઉપાય કરવાથી ઘરમાં ચાલતા કંકાશ અથવા ઘરમાં રહેલા તણાવ અવશ્ય દુર થશે.જ્યારે તમારા ઘર-પરિવારમાં નાની-મોટી સમસ્યાના કારણે ઝઘડાઓ થતા હોય અને જેને લીધે પરિવારના લોકોમાં તણાવ ઉત્પન્ન થાય છે.તો તમારે આ તણાવમાંથી મુક્તિ મેળવવા માટે તમારે સોપારી ની પૂજા કરીને તેને ઘરની ઉત્તર દિશામાં રાખી દેવી.
સોપારી ને તમે કોઈ ચાંદી ના વાસણ માં નાંખીને રાખો અને આ સોપારી રાખેલ વાસણ એવી રીતે રાખો કે સોપારી પર સૂર્ય ના કિરણો તેના ઉપર પડતા રહે.આ ઉપાય કરવાથી ઘર માં હાજર નકારાત્મક ઉર્જા એકદમ દુર થઇ જશે.અને ઘર સકારાત્મક ઉર્જાથી ભરાઈ જશે.આ સોપારીના ઉપાયથી તમારી અને તમારા ઘર પરિવારની બધી જ બાધાઓ દુર થઈ જશે.ઘણી વખત વ્યક્તિ વારંવાર કાર્ય કરતો હોવા છતાં તેને કોઈ કાર્યમાં સફળતા મળતી નથી અને તે હતાશ થઈ જાય છે.જો આમ હોય તો આદિત્ય લવિંગ અને સોપારીને લઈને પોતાને પાસે રાખી દો.
આ બન્ને વસ્તુ તમારી પાસે હોવાથી તમે ધારેલું દરેક કાર્ય પૂર્ણ થશે અને તમને કોઈપણ અવરોધ નડશે નહિ.પરંતુ આ બધા પ્રકારના ઉપયોગ માં એ પથમ ધ્યાન રહે કે તમારે માર્કેટમાં મળતી પૂજા માટેની સોપારીનો ઉપયોગ કરવાનો રહેશે.ખાવાની સોપારીનો ઉપયોગ કરવો નઈ.પાન મસાલા વાળીનહિ પરંતુ આખી સોપારી નો ઉપયોગ કરવાનો રહેશે.