ઘર માં આ 3 જગ્યા એ કરો માં લક્ષ્મી ને વિરાજીત,જીવનભર આવતા રહેશે પૈસા..

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

ધનની આવક જ્યાં સુધી હોય છે ત્યાં સુધી જીવનમાં સુખ પણ રહે છે.આજકાલ લોકોના ખર્ચા એટલા વધી ગયા છે.કે ઓછા પૈસામાં પણ ગુજારો નથી થઈ શકતો.મોંઘવારી પણ ઉપરથી વધે છે.આવામાં એક સારી લાઇફ સ્ટાઇલ જીવવા માટે વધારે પૈસા હોવા ખૂબ જરૂરી છે.કેટલીક વાર કોઈ કારણસર લોકોના ઘરમાં પૈસાની આવક આવવાની જ બંધ થઈ જાય છે.આના કારણે તેમનું બેલેન્સ ડગમગાવી જાય છે.જો તમે ઈચ્છો છો કે તમારી સાથે પણ આવું ન થાય તો આજ થી માં લક્ષ્મીને પ્રસન્ન કરવામાં લાગી જાવ.ધનનો દેવી લક્ષ્મીજી જ્યાં હોય છે.ત્યાં પૈસાની કોઈ ખોટ નહિ હોતી.આવામાં જો તમે ઘરમાં ત્રણ ખાસ જગ્યાઓ પર તેમણે વિરાજિત કરી દો તો જીવનભર પૈસા આવતા રહેશે.

પહેલી જગ્યા – પૂજા ઘર.

દરેક હિંદુ પરિવારના ત્યાં એક પૂજા ઘર જરૂર હોય છે.જ્યાં કેટલીક રીતના દેવી દેવતા મૂકેલા હોય છે.દરેક વ્યક્તિ તેમની ઈચ્છા ના અનુસાર પૂજા ઘરમાં અલગ અલગ ભગવાનને મૂકે છે.આવામાં તમારાં પૂજા સ્થળમાં માં લક્ષ્મીની પ્રતિમા હોવી ખૂબ જરૂરી છે.તમે અહીં માં લક્ષ્મીની મૂર્તિ કે ફોટો બંનેમાંથી કંઈ પણ મૂકી શકો છો.પૂજા ઘરમાં માં લક્ષ્મીનું હોવું શુભ હોય છે.આ તે સ્થાન છે જ્યાં તમે નિત્ય માં લક્ષ્મીની પૂર્ણ વિધિ અને નિયમથી પૂજા પાઠ કરો છો.તેમની આગળ ઘી નો દીવો કરો છો.માં ની આરાધના કરવાથી તે તમારાથી પ્રસન્ન થાય છે.સાથે જ તમારી દરેક ઈચ્છાઓ પણ પૂરી કરે છે.માં લક્ષ્મીના પૂજા પાઠ કરવાથી ઘરમાં એક પોઝિટિવ એનર્જી પણ આવે છે.

બીજી જગ્યા – તિજોરી.

આપણે બધા પોતાની જમા પુંજી અને જ્વેલરી વગેરે એક તિજોરી કે કબાટમાં મૂકીએ છે.તમે જે પણ જગ્યાએ તમારી ધન સામગ્રી મૂકો છો ત્યાં માં લક્ષ્મીનું હોવું પણ ખૂબ જરૂરી હોય છે.આવામાં તમે તમારી તિજોરીના અંદર માં લક્ષ્મીની ચાંદીથી નિર્મિત એક મૂર્તિ મૂકી શકો છો.આમ કરવાથી તમારા ધનમાં વૃદ્ધિ થવાની શરૂ થઈ જશે.જો ચાંદીના લક્ષ્મી જી નહિ ખરીદી શકતા તો તિજોરીમાં જ માતાજીની એક ફોટો લગાવી દો.જ્યારે માં સ્વયં તમારા પૈસાની નજીક રહેશે તો તેમાં વૃદ્ધિ જ થશે.આ ઉપાયથી તમારા પૈસા જલ્દી ખર્ચ પણ નહિ થાય.

ત્રીજી જગ્યા – મુખ્ય દ્વાર.

ઘરના મુખ્ય દ્વાર પર માં લક્ષ્મીજીના પગના નિશાન જરૂર બનાવો.આજકાલ બજારમાં લક્ષ્મીજીના પગના સ્ટીકર પણ મળે છે.તમે તે પણ લગાવી શકો છો.આમ કરવાથી માં સૌથી પહેલા તમારા ઘરમાં જ પ્રવેશ કરશે.ફરી જે કોઈ ઘરમાં લક્ષ્મીજી એક વાર આવી જાય તો ત્યાં ભલા પૈસાની ખોટ કેવી રીતે થઈ શકે છે.તો આ હતી તે ત્રણ જગ્યાઓ તમારે માં લક્ષ્મીને જરૂર રાખવા જોઈએ.જો તમે આ ત્રણ જગ્યાઓ પર લક્ષ્મીજીને મૂકો છો તો જીવનમાં ક્યારેય તમને પૈસાની ખોટનો સામનો નહીં કરવો પડે.જો તમને આ જાણકારી સારી લાગે તો આને બીજા સાથે પણ શેર જરૂર કરો.

Previous articleઆ 2 રાશિઓ ને હંમેશા રહે છે જીવન માં ધન ની કમી,જો તમે પણ છો એમાં તો જરૂર વાંચો આ સરળ ઉપાય..
Next articleકોરોના નો આતંક,ભારત માટે આગામી આ બે અઠવાડિયા છે ખૂબ મહત્વ ના,જાણો કેમ…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here