લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
દેશભરમાં કોરોના વાયરસના સંક્રમણ ફેલાવાની અફવાઓ વચ્ચે આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રખ્યાત મેડિકલ એક્સપર્ટ ડોક્ટર નાગેશ્વર રેડ્ડીએ દાવો કર્યો છે કે કોરોના વાયરસથી આપણે સરળતાથી જીતી શકીએ છીએ અને જણાવ્યું છે કે વિશ્વની સાથે સાથે આખા ભારત દેશમાં પણ કોરોના પોઝિટીવના કેસ ગતિથી વધી રહ્યા છે વધતા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે તો મળતી માહિતી પ્રમાણે ભારતમાં 1100થી પણ વધારે લોકોને કોરોનાએ ભરડામાં લીધા છે.
તાજેતરમાં મરકજમાં હજારો લોકો એકત્ર થવાના કારણે તબગીલી જમાત અત્યારે ચર્ચાનો વિષય બની ગયા છે અને જેના પગલે ભારતમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કરાયું છે. આ બધા વચ્ચે જાણીતા ગીતકાર જાવેદ અખ્તરે ભારતીય મસ્જિદોને બંધ કરાવવાની માગણીનું સમર્થન કર્યું છે.દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે હજારોની સંખ્યામાં લોકો એકત્ર થયા હતા જેમાં કેટલાક વિદેશીઓ પણ સામેલ હતા.
પણ અહીંયા જાવેદ અખ્તર ટ્વીટ પર જણાવવામાં આવ્યું છે કે લઘુમતી પંચના વિદ્વાન અને પૂર્વ અધ્યક્ષ તાહિર મહમૂદ સાહેબે દારુલ ઉલૂમ દેવબંધને એક એવો ફતવો આપવા કહ્યું છે કોરોના વાયરસ સામેની જંગમાં રમત જગતના ખેલાડીઓ પણ એક પછી એક મેદાને ઉતરી રહ્યા છે અને દિલ ખોલીને મદદ કરી રહ્યા છે અને તે જ્યાં સુધી કોરોના સંકટ છે ત્યાં સુધી બધી મસ્જિદો બંધ રાખવી જોઈએ. હું આ માંગણીનું પૂરી રીતે સમર્થન કરું છું. જો કાબા અને મદીનામાં મસ્જિદો બંધ કરી શકાતી હોય તો પછી ભારતની મસ્જિદો કેમ નહીં અને લોકો આ સમસ્યાને લઈને ઘણા વિવાદો કરી રહ્યા છે.
સમગ્ર દુનિયામાં કોરોનાએ કહેર મચાવી દીધો છે અને જાવેદ અખ્તરની આ માંગણી પહેલાં દેવબંધમાં દારુલ ઉલૂમના મોહતમીમ મૌલાના મુફ્તી અબુલ કાસિમ નોમાનીએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પત્ર લખ્યો હતો અને કહેવામાં આવ્યું છે કે હાલમાં કોરોના વાયરસ પર લગામ લગાવવા માટે દેશ ભરમાં ઘણા એવા કામો કરવામાં આવ્યા છે કે જેનાથી કોઈને તકલીફ ન પડે અને તેમણે એમાં દારૂલ ઉલૂમની બિલ્ડીંગને આઈસોલેશન વોર્ડ બનાવવાની ઓફર કરી છે અને કહેવાય છે કે આ નોમાનીએ પત્રમાં એવું પણ લખ્યું છે કે આ સંકટની આ ઘડીમાં દેવબંદ દારુલ ઉલૂમ દેશની જનતા અને સરકારની સાથે ઊભા છે અને સરકારની મદદ કરી રહ્યા છે અને તેની સાથે દારુલ ઉલૂમની ગ્રાન્ડ ટ્રંક રોડ નજીક દારુલ કુરાન વાલી બિલ્ડિંગ છે.જો સરકાર ઇચ્છે તો તેમાં એક અલગ વોર્ડ બનાવી શકે છે.