લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
આજે જોવા જઈએ તો દરેક હોટેલ માં રેસ્ટોરન્ટ માં પનીર ની સબ્જી નું લોકો ખૂબ સેવન કરે છે.પણ એ લોકો એ જાણી જાણતા કે આપને જે વસ્તુ ખાઈ છે એનાથી આપના સરીર ને શુ ફાયદો થશે.તો આજે અમે તમને જણાવીશું કે પનીર થી આપણા શરીર ને શુ થાય છે.ચાઇનામાં સૂચો યુનિવર્સિટીના સંશોધકો અનુસાર પનીરમાં વિટામિન, મિનરલ્સ અને પ્રોટીન ખૂબ પ્રમાણામાં હોય છે જે હૃદયના રોગથી સલામતી આપે છે.સંશોધકોએ શોધી કાઢ્યું કે પનીર ગુડ કલેસ્ટ્રસ્ટોલનું સ્તર વધારે છે જ્યારે બ્રેડ કલેસ્ટ્ર્રોથનું સ્તર ઓછું કરે છે.પનીરનું નામ સાંભળીને હર કોઇ વ્યક્તિના મોં માં પાણી આવી જાય છે પરંતુ પનીર માત્ર ખાદ્ય તરીકે નહી પણ એના ઘણા ફાયદાઓ છુપાયેલા છે. જે આજે અમે તમને જણાવીશું.
બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહેશે.
પનીર નું સેવન કરવાથી બ્લડ પેસર કંટ્રોલ માં રહે છે.બ્લડ પ્રેશર હૃદયના સ્વાસ્થ્યને અસર કરે છે અને હૃદય રોગનું જોખમ વધારે છે. તેથી તે મહત્વનું છે કે હાઈ બ્લડ પ્રેશર નિયંત્રણમાં રાખવું અને જ્યારે હાઈ બ્લડ પ્રેશર હોય ત્યારે પનીર ખાવામાં આવે તો એ ખાવાથી બ્લડ પ્રેશર કંટ્રોલ આવે છે.
વિટામિન ડી ની કમી દૂર કરે છે.
પનીર માં વિટામિન ડી ખૂબ વધુ પ્રમાણ માં હોય છે.અને પનીર પણ વિટામિન ડી નો જ સ્ત્રોત છે.માટે જેના સરીર માં વિટામિન ડી ની ઉનફ હોય એ લોકો એ પનીર નું સેવન ચાલુ કરી દેવું જોઈએ.
બાળકો માટે.
કાચું પનીર બાળકો માટે પણ ઘણુંજ લાભકારક હોય છે. કાચું પનીર ખાવાથી બાળકોના શરીર નો વિકાસ ઝડપથી થાય છે અને મગજ પણ તેજ થાય છે.કાચું પનીર ખાવાથી શારીરિક અને માનસિક વિકાસ સારા થાય છે.
માનસિક વિકાસ ઝડપથી કરશે.
પનીર ખાવાના ફાયદા મગજ સાથે પણ સંકળાયેલા છે અને તેને ખાવાથી મગજના સ્વાસ્થ્ય પર સારી અસર પડે છે.જે લોકો પનીરનું સેવન કરે છે તે લોકોનું મગજ ઝડપથી કામ કરે છે. વળી, જો બાળકોને ચીઝ ખાવા માટે આપવામાં આવે તો બાળકોનું મગજ સારી રીતે વિકસે છે.
તાજેતરમાં થયેલા એક સંશોધનમાં એવું સાબિત થયું છે કે પનીરમાં કેન્સરનાં કારણો અને જોખમોને ઘટાડવાની ક્ષમતા છે.પેટનું કેન્સર,કોલોન કેન્સર અને બ્રેસ્ટ કેન્સરની સારવારમાં પનીર અત્યંત અસરકારક છે.જો તમે રાત્રે ઊંઘતા ન આવતી હોય અથવા તનાવથી પીડિત છો,તો ઊંઘ પહેલાં પનીરનો સેવન કરો. ઊંઘ સારી આવશે.
પનીરમાં ટ્રીપ્ટોફન એમિનો એસિડ હોય છે જે તણાવ ઘટાડવા અને ઊંઘ વધારવામાં મદદરૂપ થઈ શકે છે. પનીર માં પ્રોટીનની સાથે બીજા ઘણા પોષક તત્વો મળી આવે છે તેના કારણે આનું દરરોજ નિયમિત પણે સેવન કરવાથી શરીરમાં જો કમજોરી હોય તો તે દૂર થાય છે. અને માંસપેશીઓ સ્થિર રહે છે.