જે બેડ માં તમે સુવો છો એના નીચે ભૂલ થી પણ ના રાખો આ 3 વસ્તુઓ,નહીં તો ઘર થઈ જશે બરબાદ..

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

વસ્તુ શાસ્ત્ર એક એવી વસ્તુ છે જે આપણા ઘરમાં પોઝિટિવ ઊર્જાની માત્રા વધારવા અને નકારાત્મક ઊર્જાને ઓછી કરવામાં સહાયતા કરે છે.ઘરમાં સુખ શાંતિ અને પૈસાની આવક રહે તે માટે એક સકારાત્મક વાતાવરણ માં રહેવું ખુબજ જરૂરી બની જાય છે.જો તમારું ઘર વસ્તુના અનુરૂપ નથી નેગેટિવ એનર્જી વધી જશે અને પરિવાર મુશ્કેલી અને અગ્રસર થઈ જશે.

એવામાં આજે અમે તમને બેડ એટલે કે પલંગથી જોડાયેલ વાસ્તુ બતાવા જઈ રહ્યા છે.તમે જ્યાં સુવો છો તેના નીચે અમુક ખાસ વસ્તુ રાખવાથી બચવું જોઈએ.જો તમે એવું નહિ કરો તો બધી ખરાબ ઉર્જાઓ તમારી અંદર સમાય જશે.અને તમારા થી ખરાબ કે ખોટા કામ થશે.તેની અસર તમારા ઘરની પ્રગતિ અને શાંતિ પર પણ પડશે.માટે આ વસ્તુઓને તમારા બેડના સૂવાના નીચે ભૂલથી પણ ના મૂકશો.

બૂટ ચપ્પલ.પલંગની નીચે તમારે ભૂલથી પણ મૂકવા ના જોઈએ.અમુક લોકો જગ્યાની કમી કે બેદરકારી ના કારણે તે બેડ ના નીચે મૂકી દે છે.ખાસ કરીને ઘરની સ્લીપર તો વધારે પડતી ત્યાજ પડેલી હોય છે.જો તમે એવું કરો છો તો પોતાની આદત સુધારો. બૂટ ચપ્પલમાં નકારાત્મક એનર્જી હોય છે.તેને બેડની નીચે મૂકશો તો રાતે સૂઈ જશો ત્યારે આ નેગેટિવ ઊર્જા તમારી અંદર સમાવિત થઈ જશે.આ આગળ જઇને તમારા મુશ્કેલીઓનું કારણ પણ બની શકે છે.

પગરખાં.પગરખાં જેના ઉપર આપણે પગ લૂછીએ છેતેને વધારે પડતાં લોકો તેમના બેડ નજીક મૂકવાનું પસંદ કરે છે.એટલે જ્યારે પણ બેડ પર ચઢે તો તે પગમાં લાગેલી ધૂળ કે પાણીથી ખરાબ ન થાય.તેને બેડની પાસે થોડી દૂર રાખવાથી કોઈ વાંધો નથી.પણ આ વાતનું ધ્યાન આપો કે આ ખાસ કરીને પલંગની નીચે ના જતું રહે.જેમાં પગની ગંદકી સાફ થાય છે.આ કારણે તે વધારે નેગેટિવ એનર્જી છોડે છે.માટે પગરખાં ને બેડ ના નીચે ના જવા દેશો.

તિરાડો.તમે જ્યાં સુવો છો તેના નીચે તિરાડો ના હોવી જોઈએ.જે પલંગ પર સુવો છો તે તૂટેલો ના હોવો જોઈએ.સાથેજ જે જમીન ઉપર સુવો છો કે પલંગ મૂકેલો છે તે જમીન પણ તૂટેલી ના હોવી જોઈએ.વાસ્તુના અનુસાર આવી તિરાડ વાળી જગ્યા પર સૂવાથી ઘરમાં દરિદ્રતા આવે છે.તે ઘરમાં પૈસા ખર્ચ કરાવે છે.ઘટનાઓ થાય છે.બીમારીઓ થાય છે. હકીકતમાં આ તિરાડો તેમની અને ખરાબ શક્તિઓને આકર્ષિત કરે છે.

માટે જો તમે તૂટેલો કે તિરાડ વાળા બેડ પર સુવો છો.તો તેને બદલી નાખો.કે પછી સારો કરવો.સાથેજ તમારા પલંગ નીચે જો તિરાડ છે તો તેને ભરી દો.આ રીતે તમારું ઘર કંગાળ થવાથી બચી જશે.મિત્રો સૂવાનું બધાને સારું લાગે છે.એવામાં તેનો પૂરો આનંદ ઉઠાવવા માટે આ જરૂરી છે કે તમને ઉપર બતાવી ગયેલી વાતો ધ્યાનમાં રાખો.આ તમારા માટે અને પરિવાર માટે ફાયદાકારક સાબિત થશે.સાથેજ તેને બીજા સાથે શેર કરી એટલે તે પણ તેનો લાભ લઈ શકે.

Previous articleમોટામાં મોટી તોન્દ પણ ઘટી ને થઈ જે એકદમ ફિટ બસ શરૂ કરો આ ખાસ ડ્રિન્ક નું સેવન
Next articleઘર ને સ્વર્ગ બનાવે છે આ 4 રાશિઓ ની કન્યાઓ, જાણો તમારી રાશિ તો નથી ને એમા..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here