જો તમે મોટાપા થી પરેશાન છો તો કરો રાત્રે આ નાનકડું કામ, એક જ મહિનામાં ઉતરી જશે 3 થી 4 કિલો વજન…

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

અમુક લોકોને આવી મોટી પરેશાની હોય છે અને આ મોટાપો એ હાલ વર્તમાન સમય મા એક ભયજનક રોગ બની ગયો છે કારણ કે બધા લોકો આનાથી પરેશાન છે અને આ વિશ્વ ના 50 ટકા થી પણ વધુ લોકો આ રોગ થી પીડાઈ રહ્યા છે પણ આ લોકોને કોઈ હલ મળતો નથી અને મોટાપા ની સમસ્યા ના કારણે શરીરના વજન મા પણ વૃદ્ધિ થાય છે અને લોકો આનાથી પરેશાન થઈ અને ખૂબ જ ટેન્સનમાં આવી જાય છે અને જેના કારણે શરીર મા અન્ય અનેક રોગો નું પણ આગમન થાય છે અને આ મોટાપા ની સમસ્યા ના કારણે તમે અન્ય બીમારી એટલે કે ડાયાબીટીસ.ઘૂંટણ મા દર્દ.શ્વાસ ચડી જવો વગેરે જેવી સમસ્યાઓ પણ ઉદ્દભવે છે અને તેથી જ આવા મોટાપા ને રોગો નું ઘર તરીકે ઓળખવા મા આવે છે.

જો તમે પણ આવી સમસ્યાથી પરેશાન છો તમારે પણ આવો ઉપયોગ કરવો જોઈએ તો તેની ઉપેક્ષા જરા પણ ના કરશો. તમારા વજન ને હંમેશા નિયંત્રિત રાખવું. આ કામ ઘણું મુશ્કેલ પણ નથી કારણ કે વજન ઘટાડવું મુશ્કેલ તો નથી પણ જો તમે ડાયટ પર યોગ્ય ધ્યાન આપો છો તો પછી 1 માસ ની અંદર તમે તમારું વજન નિયંત્રિત કરી શકો છો અને તેને દૂર કરી શકો છો હાલ આ લેખ મા અમે તમને વજન ઘટાડવાના અમુક સરળ ઉપાયો વિશે જણાવીશું.

જો તમારે વજન ઘટાડવુ હોય તો તમારે આ સરળ ઉપાયો કરવાની જરૂર છે પણ જો તમે આ કામ કરો છો તો તમે એક માસ મા 3 થી 4 કિલો જેટલું વજન ઘટાડી શકો છો.આ ઉપચાર અજમાવતા સમયે તમારે તમારા રાત્રિ ના અનિયમિત આહાર પર નિયંત્રણ લાવવું પડશે.પણ આ તમારે દિવસે કરવાની જરૂર નથી કારણ કે રાત્રિ ના સમયે કરવામાં આવતા આ અનિયમિત આહાર પર નિયંત્રણ લાવવા મા આવે તો તમારું વજન સરળતા થી ઘટી જશે તેમાં તમને ખબર પણ નહીં પડે કારણ કે આની અસર તરત જ પડે છે. ઉઠીને તરત જ આ ચીજ વસ્તુનું સેવન કરો.

પરોઢે વહેલા ઊઠીને તમે સૌપ્રથમ નવશેકુ પાણી લઈને તેમાં મધ ઉમેરી અને તે પાણી નું તમારે સેવન કરવાનું રહેશે અને તેના અડધા કલાક બાદ એક ઈંડુ અને દૂધ કે ફળ નું સેવન કરવું જરૂરી છે અને આ કર્યા પછી કોઈપણ ચીજવસ્તુઓ નું સેવન ના કરવુ જોઈએ. મધ્યાહ્ન વખતે નીચે મુજબ ની વસ્તુઓ નું સેવન કરવું.

મધ્યાહ્ન ના સમયે આહારમા તમારે આ ખાસ ધ્યાન રાખવું પડશે કારણ કે ૩ રોટલી. સબ્જી અને એક કટોરી દાળ નું સેવન કરવું જરૂરી છે બસ અને દાળ ની અંદર તમે ઘી પણ ઉમેરી શકો છો જેનાથી તમારી સેહત પણ સારી રહેશે અને આ ઉપરાંત તમે દહીં રોટલી નું પણ સેવન કરી શકો છો.મધ્યાહન ના સમયે આહાર ગ્રહણ કર્યા ના ત્રણ કલાક બાદ તમે કોઈ ફળ અથવા જ્યુસ નું સેવન કરી શકો.

આટલું જ નહીં પણ તમે રાત્રિ ના સમય દરમિયાન બને ત્યાં સુધી કોઈપણ ચીજવસ્તુ નું સેવન ના કરવું જોઈએ કારણ કે તેનાથી તમને હાનિ પહોંચે છે.જો તમને રાત્રિ ના સમયે ભૂખ લાગે તો તમે મલાઈ વગર ના દૂધ નું સેવન કરી શકો છો.આ ઉપરાંત દૂધ મા ખાંડ ની જગ્યાએ મધ નો ઉપયોગ કરી શકો છો અને ખાંડ થી સ્થૂળતા મા વૃદ્ધિ થાય છે જેની તમને ચોક્કસ ખબર નહિ હોય.જો તમે દૂધ ઉપરાંત રાત્રે મગદાળ ના પાણી નું પણ સેવન કરી શકો છો.મગદાળ ના પાણીમા તાકાત હોય છે અને તેનું સેવન કરવાથી શરીર મા નબળાઈ મહેસૂસ નથી થતી.

આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવું પડશે કારણ કે વજન ઘટાડવા માટે નિયમિત યોગા કરવા એ પણ જરૂરી છે અને આ યોગા કરવાથી પણ વજન નિયંત્રણ મા લાવી શકાય છે અને જો તમે ગ્રીન ટી ને વજન ઘટાડવા માટે સૌથી શ્રેષ્ઠ ગણવામા આવે છે તો તમારે નિયમિત એક કપ ગ્રીન ટી નું સેવન કરી શકો છો એનાથી વધારે તમારે પીવાની જરૂર નથી અને દિવસ મા ઓછામા ઓછું 20 મિનિટ સુધી નિરંતર ચાલવું અને લિફ્ટ નો ઓછા મા ઓછો ઉપયોગ કરી તેની જગ્યાએ સીડી ચડવી અને ઉતરવી એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ આ ફક્ત ફાઇબરયુક્ત આહાર નું જ સેવન કરવું જોઈએ કારણ કે ફાઈબરયુક્ત આહાર નું સેવન કરવાથી ભૂખ નિયંત્રણ મા રહે છે અને તમને ભૂખ વહેલી લાગશે નહિ અને તમારે પાણીને હંમેશા ગરમ કરીને સેવન કરવું એવું કરવાથી ચરબી મા ઘટાડો થઈ જાય છે. આ વસ્તુઓ નું સેવન બિલકુલ ના કરવું જોઇએ.

આ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે જો તમે એક માસ ના સમયગાળા ની અંદર તમારું વજન નિયંત્રિત કરવા ઈચ્છો છો તો તમારે નીચે જણાવેલી વસ્તુઓ નું સેવન કરવાનું ટાળવું પડશે જેનાથી ઘણા ફાયદા થશે.

1. ચોખા નું નિયંત્રિત માત્રા મા સેવન કરવું કારણ કે,ચોખા નું વધુ પડતું સેવન પેટ ની ચરબી વધારે છે અને ભૂખ મા વૃદ્ધિ થાય છે.2.મેંદામાંથી બનેલી ચીજવસ્તુઓ નું સેવન કરવાનું ટાળવું.3.માંસ-મદિરા નું સેવન ના કરવું.4.તળેલા આહાર થી બને ત્યાં સુધી દૂર રહેવું.5.બટાકા ના સેવન પર પણ નિયંત્રણ લાવવું.6.નમક નું સેવન ઘટાડવું.ઉપરોકત જણાવ્યા મુજબ જો તમે આપેલા ઉપાયોનો ઉપયોગ કરશો તો ચોક્કસ તમને ફાયદો મળશે.પણ જો તમે અમે જણાવ્યું છે એ મુજબ કરશો તો.

Previous articleએક સોંપરી બદલી શકે છે તમારી કિસ્મત જાણીલો તેની ખાસ રીત રાતોરાત થઈ જશો કરોડપતિ.
Next articleમાત્ર એક ઉંદર પકડવા માટે રેલ્વે એ કરી નાખ્યો એટલો રૂપિયો કે રકમ જાણી તમે ચોંકી જશો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here