જો તમે પણ કોરોના વાયરસ થી બચવા માગતા હોય તો કરો આ વસ્તુનું સેવન,કોરોના તમારી નજીક પણ નહીં આવે,રોગપ્રતિકારક શક્તિ વધશે..

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

અત્યાર સુધીમાં સમગ્ર વિશ્વમાં 3 હજારથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.હવે કોરોનાએ ભારતમાં પ્રવેશ આપ્યો છે અને અત્યાર સુધીમાં કુલ 8 કેસ નોંધાયા છે.કોરોના વાયરસના જોખમને જોતાં, સંશોધનકારો અને ડોકટરોએ તેનાથી બચવા માટે કેટલીક નવી ટીપ્સ સૂચવી છે.વિશ્વના મોટાભાગના દેશો કોરોના વાયરસની દુર્ઘટનામાંથી પસાર થઈ રહ્યા છે.મિત્રો આજે ભારત અને આખા વિશ્વ માં કોરોના ની ખુબ ભયાનક સ્થિતિ ઉભી થયેલી છે.તમને જણાવીએ કે દેશ માં એક બાજુ નવા નવા કોરોના ના દર્દી સામે આવે છે અને તે બીજી બાજુ ગરીબ લોકો ની સેવા માટે ખુબ મોટી સંખ્યા માં સામે આવ્યા છે.ગુજરાતમાં કોરોના વાઈરસ પોઝિટિવના પાંચ કેસ સામે આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે.અને તે જોતા લોકો માં પણ હડકંપ મચી ગયો છે.બીજી તરફ લોકો કોરોનાના ચેપથી બચવા માટે મેડિકલ સ્ટોરમાં માસ્ક અને સેનેટાઇઝર ખરીદવા માટે પડાપડી કરી રહ્યા છે.કોરોના વાયરસના જોખમને અવગણીને કેટલાક દેશો ખરાબ રીતે તેની પકડમાં આવી ગયા છે જ્યારે કેટલાક દેશો તેમની સક્રિયતા અને બુદ્ધિના આધારે તેને નિયંત્રિત કરવામાં સફળ થયા છે.આ ટીપ્સ તમને કોરોના વાયરસના ચેપને ટાળવામાં મદદ કરશે.કોરોના વાયરસથી બચવા માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને અન્ય અનેક સંશોધન સંસ્થાઓ દ્વારા સલામતીની કેટલીક વિશિષ્ટ સૂચનો આપવામાં આવી છે.આ ટીપ્સ નીચે જાણો અને તમે કોરોના ચેપથી પોતાને બચાવવા કેવી રીતે મદદ કરી શકો છો.દેશભરમાં કોરોનાના કહેર વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લૉકડાઉન આપ્યું છે આ વચ્ચે કોરોનાથી બચવા માટે ઘણા લોકો ઘરગથ્થુ ઉપચાર કરે છે.જેને માટે ઘણા લોકો ઉકાળા, ચા સહિતની વસ્તુઓ બનાવે છે તો આજે અમે તમારા માટે કેટલાક ઉપાય લઇને આવ્યા છીએ.કોરોના મહામારીમાંથી બચવા માટે સમગ્ર વિશ્વ અત્યારે ઝઝુમી રહ્યુ છે તેવા સમયમાં આપણા શાસ્ત્રોમાં અનેક એવા ઉપાયો જણાવાયા છે જે આ પ્રકારની મહામારીમાં અક્સિર સાબિત થઇ શકે છે.આપણા શાસ્ત્રોમાં આદુને પણ આ પ્રકારના વાયરસના સંક્રમણથી બચવા માટે ગુણકારી ગણવામાં આવે છે..આવો ત્યારે શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારતા આદુના જાણીએ કેટલાક શાસ્ત્રોક્ત ઉપાય.શાસ્ત્રી પ્રફુલભાઇ પંડ્યા પાસેથી.મિત્રો આમ આ અમારો લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય અમારુ ફેસબુક પેજ લાઈક કરી જોડાઓ.

Previous articleHIV ની શોધ કરનાર નોબેલ વિજેતાનો ચોંકાવનારો દાવો,કહ્યું આ રીતે ફેલાયો કોરોના વાયરસ,જાણો વિગતવાર..
Next articleકોવિડ-19: ભારત માટે માંઠા સમાચાર,UN ને કર્યો ચોંકાવનારો દાવો,જો ભારત આ પગલું નહીં ભરે તો,જાણો વિગતવાર…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here