જો તમારા હાથ માં પણ બની રહ્યો છે અર્ધ ચંદ્ર તો સમજો કે કિસ્મત વાળા છો તમે,જાણો એનો મતલબ શુ છે..

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

માણસ હંમેશાથી જ તેના ભવિષ્યને લઈને ખુબજ ઉત્સુક હોય છે. પહેલાના લોકો તેમના ભવિષ્ય વિશે જાણી શકતા ન હતા.પરંતુ જ્યારથી લોકો ગ્રહો અને નક્ષત્રોની ગણતરી વિશે શીખ્યા છે. ત્યારથી તે કોઈ પણ વસ્તુની ગણતરી કરી શકે છે. તેઓ તેમના ભવિષ્ય વિશે પણ જાણી લે છે.જ્યોતિષ શાસ્ત્રનો એક ભાગ હસ્તરેખા વિદ્યા પણ છે. તેમાં કોઈ પણ વ્યક્તિની હાથની રેખાઓ જોઈને તેના વિશે ઘણું બધું જાણી શકાય છે.

વ્યક્તિના જીવનમાં શું થવાનું છેતેની જાણકારી હાથની રેખાઓ જોઈને સરળતાથી મળી જાય છે. જો કે હાથની રેખાઓ જોવી તે દરેકની વાત નથી. હથેળીની રેખાઓ બનાવે છે કેટલાક અશુભ સંકેત હસ્તરેખા પ્રમાણિક વિદ્યાઓ માંથી એક માનવામાં આવે છે. આમાં હથેળીઓના આકાર રેખાઓ અને સંકેત ના આધારે માણસનું ભવિષ્ય અને તેના સ્વભાવ વિશે ઘણું બધું જાણવા મળી શકે છે. દરેક વ્યક્તિની હથેળીમાં અનેક પ્રકારની રેખાઓ હોય છે.તેમાંથી કેટલીક શુભ રેખાઓ શુભ સંકેત બતાવે છેતો કેટલીક અશુભ સંકેત બતાવે છે. એવું જ એક શુભ સંકેત છે અડધો ચંદ્ર બનાવો. જો તમારી હથેળીમાં પણ આદધો ચંદ્ર બની રહ્યો છે તો આજે અમે તમને તેના વિશે કેટલીક મહત્વપૂર્ણ બાબતો જણાવીશું. આ રીતે બને છે અડધો ચંદ્ર.

હથેળીની સૌથી નાની આંગળીની નીચે હૃદય રેખા હોય છે. હૃદય રેખા બંને હથેળીમાં સમાન હોય છે. જ્યારે બંને હથેળીઓને એક સાથે જોડવામાં આવે છે. ત્યારે હૃદય રેખા મળવાથી અડધો ચંદ્ર બને છે. જોકે આ જરૂરી નથી કે બધાના હાથમાં આ અડધો ચંદ્ર બને. કેટલાક લોકોના હાથમાં આ અડધો ચંદ્ર બનતો નથી.

બને છે અડધો ચંદ્ર તો થાય છે આ જે લોકોની બંને હથેળીઓને જોડીને અડધો ચંદ્ર બને છે તે લોકો ખુબજ આકર્ષક સ્વભાવના હોય છે. તેવા લોકો તેમના જીવનસાથીને લઈને ખુબજ ભાવુક હોય છેઅને તેને જીવનની બધી જ ખુશીઓ આપવા માંગે છે. આવા લોકો તેમની ભાવનાઓ છૂપાવવાની કોશિશ કરતા હોય છે. આ લોકોનું મગજ ખુબજ જલ્દીથી ચાલે છેતેથી તે કોઈ પણ વસ્તુ ખુબજ જલ્દીથી સમજી લે છે.

હથેળીમાં અડધો ચંદ્ર બનવાના કારણે આ લોકો વિપરીત પરિસ્થિતિ માં હોવા છતાં સકારાત્મક સ્વભાવ અપનાવે છે.જો બંને હથેળીની હૃદય રેખા મળવાથી એક સીધી રેખા બને તો આવા લોકો ખુબજ શાંત અને દયાળુ સ્વભાવના હોય છે. આવા લોકોને બધા જ કામ ખુબજ આરામથી કરવાનું પસંદ હોય છે. આવા લોકો ખુબજ ઓછા હોય છે જેમની હૃદય રેખા મળવાથી એક સુધી રેખા બને છે.

જે લોકોની બંને હથેળીઓને જોડીને આડધો ચંદ્ર નથી બનતો કે હૃદય રેખા એક બીજાથી જોડાયેલી દેખાતી નથી તો તે લોકો બેદરકાર હોય છે. જે લોકોની હથેળીઓ મળવાથી હૃદય રેખા વાંકા ચૂંકી દેખાતી હોય તેવા લોકોને કોઈ જ ફરક પડતો નથી કે લોકો તેમના વિશે શું વિચારે છે.

Previous articleહનુમાનજીને ખુબજ પ્રિય છે આ રાશિના જાતકો,દરેક ઈચ્છા કરે છે પૂર્ણ,જાણીલો કઈ કઈ છે આ નસીબદાર રાશિ.
Next articleજાણો સતનાં આધાર સતાધાર મંદિર અને તેની સાથે જોડાયેલી કેટલીક રહસ્યમય વાતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here