સલામ છે આ મહિલાને,જેમને પ્રસુતિ દરમિયાન મળતી રજાઓ પડતી મૂકીને બાળક સાથે જ પહોંચી ગયા ડ્યૂટી પર,એક લાઈક તો બને છે એમના માટે…

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

અહીંયા જણાવવામાં આવ્યું છે કે વૈશ્વિક મહામારી બની ચૂકેલ કોરોના વાયરસ હવે દેશભરમાં ફેલાઈ ચુક્યો છે અને આવામાં આ જીવલેણ વાયરસે અત્યાર સુધીમાં 9152 લોકોને સંક્રમિત કરી દીધા છે તેવું જાણવા મળ્યું છે પણ આવામાં જ્યારે 308 લોકોએ જીવ ગુમાવ્યો છે અને ત્યારબાદ આ દરમિયાન કેટલાક એવા પણ લોકો છે કે આ લોકો પોતાના મુશ્કેલ સમયમાં પણ પોતાનું સંપૂર્ણ યોગદાન આપી રહ્યા છે અને ત્યારબાદ તે પોતાના ઘર પરિવારની ચિંતા કર્યા વિના જ આજે દેશને આ મુશ્કેલીના સમયમાંથી બહાર લાવવા માટે આખું જીવન જોખમમાં મુકી દેતા હોય છે.તેવું જાણવા મળ્યું છે અને જે પોતાના પરિવારની પણ ચિંતા કરવા રહેતા નથી.જયારે આજના આ લેખમાં અમે તમને આવી જ એક કહાની વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે આ કહાની છે કોરોના ફાઇટર શ્રીજના ની. શ્રીજનાવિશાખાપટ્ટનમ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર છે.તેમજ જાણવા મળ્યું છે કે ઘણા લોકો આ મુશ્કેલ સમયમાં મદદ કરવા માટે આગળ પણ આવ્યા છે અને ઘણી મદદ કરી રહ્યા છે પણ જો જોવામાં આવે તો હાલની વાસ્તવિકતામાં શ્રીજના જ વાસ્તવિક કોરોના યોદ્ધા છે તેમ કહેવાય છે અને આ માહિતી માટે જણાવી દઈએ કે 22 દિવસ પહેલા જ શ્રીજના એક બાળકની માતા બની ગઈ છે અને તેને ઘરમાં રહેવાની પણ સલાહ આપવામાં આવી હતી.આ મુજબ આવા મુશ્કેલ સમયમાં પણ જ્યારે તેની જરૂર ઓફિસમાં પડી હતી ત્યારે જ તે કોઈ પણ પ્રકારના ડર વગર ઓફિસમાં આવી ગઈ હતી.ત્યારબાદ જ્યારે ડીલીવરી ના થોડા દિવસો પછી જ પાછી ઓફીસે આવી હતી અને આ શ્રીજના જણાવ્યા મુજબ જ આ સમયે જ્યારે આખો દેશ કોરોનાના ચેપથી સંઘર્ષ કરી રહ્યો છે તેવું જાણવા મળ્યું હતું તો આવી જ સ્થિતિમાં તેમના માટે કૌટુંબિક જવાબદારીઓ કરતાં દેશની ફરજ બજાવવી વધુ મહત્વપૂર્ણ છે તેમ કહેવાય છે અને આ કોરોના વાયરસથી દેશમાં વિનાશક પરિસ્થિતિ ઉભી થઇ છે અને તેથી જ તે તેની ડિલિવરીના માત્ર 22 દિવસ પછી જ ડ્યુટી પર પરત આવી હતી તેવું તેણે જણાવ્યું હતુ.આમ તો ખરેખર બાળકના જન્મ પછીથી જ દેશમાં કોરોના વાયરસને કારણે 21 દિવસનું લોકડાઉન કરવામાં આવ્યું હતું અને જેના કારણે તે ફસાઈ ગઇ હતી પણ ઓફિસમાં વધુ કામ અને તેમની જરૂરિયાત ને જોઈને તેણે ફરીથી ઓફિસમાં આવવાનું નક્કી કર્યું હતું અને ત્યારબાદ એવું પણ જણાવવામાં આવ્યું હતું કે જેઓને શ્રીજનાએ કહ્યું કે પરિસ્થિતિ બરાબર ન હોવાને કારણે તેની ફરજ છે કે આ ખરાબ સમયમાં દેશ માટે કામ કરે છે તે વાત સારી કહેવાય તેવું જણાવ્યું હતું.ત્યારબાદ એવું પણ કહેવામાં આવે છે કે માં અને પતિ નો મળે છે આમને સપોર્ટ અને જેઓએ આ શ્રીજનાએ તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુ આપ્યું હતું તેવું જણાવ્યું છે અને જ્યાં તેણે એવું પણ જણાવ્યું હતું કે જેમાં આ મુશ્કેલ સમયમાં જ તેને વકીલ પતિ અને માતાનો સંપૂર્ણ સહયોગ મળી રહ્યો છે અને સ્પોર્ટ પણ મળી રહ્યો છે અને તેના સમર્થનને કારણે જ અહીંયા તે તેની ઓફિસનું કાર્ય કરવા માં સક્ષમ છે અને ત્યારબાદ જણાવ્યું હતું કે તે દર ચાર કલાક પછી તેના બાળકને દૂધ પીવડાવવા ઘરે જાય છે.ત્યારબાદ તે ફરીથી ઓફિસ આવી જાય છે અને આવા સમય દરમિયાન તેના પતિ અને તેની માતા નવજાત બાળકની સંભાળ રાખતા હોય છે.આ સમય બાદ એવું પણ જણાવ્યું છે પણ જો કે ઘણી વખત એવું પણ થયું હતું કે જેમાં શ્રીજના તેના બાળકને ઓફિસ લઇ ને પણ આવી જાય છે અને જેના કારણે આ બાળકને ખોળામાં લઈ અને તેના તમામ કામો કરે છે અને ત્યારબાદ સોશિયલ મીડિયા પર શ્રીજના ના તેના બાળક સાથેના ફોટા એકદમ વાયરલ થઈ રહ્યા છે અને લોકો તેની ભાવનાને સલામી પણ આપી રહ્યા છે.

Previous articlePM મોદી નો સૌથી મોટો નિર્ણય,કહ્યું કે આટલા મહિના સુધી ઉજ્જવલ યોજના ના લાભાર્થીઓ ને ગેસ સિલિન્ડરની નહિ ચૂકવવી પડે કિંમત.જાણો વિગતવાર…
Next articleશુ તમે જાણો છો કે બોલિવૂડ સ્ટાર્સ લગ્ન ના કવર માં કેટલા રૂપિયા રાખે છે.સચ્ચાઈ જાણીને નવાઈ લાગશે….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here