શુ કાજોલ અને ન્યાસા ને પણ છે કોરોના પોઝીટિવ,જાણો શુ છે હકીકત,એને લઈને અજય દેવગણે પણ કહ્યું કે…

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

મિત્રો આજે આપણે એક ખુબજ મોટી મહામારી માંથી પસાર તજી રહ્યા છીએ.જેને લઈને આપણી સરકાર ખુબજ ચિંતિત પણ છે.અને આ મહામારી સામે લડવા માટે આપણે ને સરકાર દરેક રીતે મદદ પણ કરી રહી છે.જેથી કરીને જે આ સરકારે લોકડાઉન જાહેર કર્યું છે.તેમાં લોકોને કોઈપણ જાતની તકલીફ ના પડે એ માટે તેમને દરેક જાતની વ્યવસ્થા પણ કરી છે.વિશ્વના મોટાભાગના દેશો કોરોના વાયરસની દુર્ઘટનામાંથી પસાર થઈ રહ્યા છે.મિત્રો આજે ભારત અને આખા વિશ્વ માં કોરોના ની ખુબ ભયાનક સ્થિતિ ઉભી થયેલી છે, તમને જણાવીએ કે દેશ માં એક બાજુ નવા નવા કોરોના ના દર્દી સામે આવે છે અને તે બીજી બાજુ ગરીબ લોકો ની સેવા માટે ખુબ મોટી સંખ્યા માં સામે આવ્યા છે.ગુજરાતમાં કોરોના વાઈરસ પોઝિટિવના પાંચ કેસ સામે આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે.અને તે જોતા લોકો માં પણ હડકંપ મચી ગયો છે, બીજી તરફ લોકો કોરોનાના ચેપથી બચવા માટે મેડિકલ સ્ટોરમાં માસ્ક અને સેનેટાઇઝર ખરીદવા માટે પડાપડી કરી રહ્યા છે કોરોના વાયરસના જોખમને અવગણીને કેટલાક દેશો ખરાબ રીતે તેની પકડમાં આવી ગયા જ્યારે કેટલાક દેશો તેમની સક્રિયતા અને બુદ્ધિના આધારે તેને નિયંત્રિત કરવામાં સફળ થયા છે.આમ આથી દરેક નાનામાં નાનો માણસ પણ કોઈ તકલીમાંથી ના પસાર થાય.તે માટે તેમને અનાજ શાકભાજી અને બીજી ઘણી બધી વસ્તુઓ દુકાનો ખુલી રાખવાનું પણ જાહેર કર્યું છે.અને તેમને અનાજ ફ્રી પણ આપ્યું અને ગેસ સિલિન્ડર પણ મફત આપી રહી છે.ભારતમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે.હાલમાં ઇન્ડિયામાં કોરોના પોજીટીવ કેસની સંખ્યા 7000 હજાર ઉપર પહોંચી છે.આ વાયરસના સંક્રમણને વધતું અટકાવવા માટે દેશભરમાં 21 દિવસનું લોકડાઉન ચાલી રહ્યું છે.એ દરમિયાન દરેકને પોતાના ઘરમાં જ કેદ રહેવાની સલાહ આપવામાં આવી રહી છે.બૉલીવુડ ઇન્ડસ્ટ્રી પણ એકદમ ઠપ્પ થયેલ છે.એમાં કામ કરતા લોકો પણ એકાંતવાસમાં ચાલ્યા ગયા છે એટલે કે એ લોકો પણ ઘરની બહાર નથી નીકળી રહ્યા.આ બધામાં અજય દેવગણના ઘરમાંથી એક ચોંકાવનારી ખબર વાયરલ થઇ હતી.આ ખબરમાં એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે અજયની પત્ની કાજોલ અને દીકરી ન્યાસા કોરોનાથી સંક્રમિત મળી આવ્યા છે.જોકે અજય દેવગને સોશ્યિલ મીડિયા પર આ ખબર ખોટી છે એવી માહિતી આપી અને કહ્યું કે કાજોલ અને ન્યાસા સંપૂર્ણ રીતે ઠીક છે.એનો અર્થ એ થયો કે કાજોલ અને ન્યાસાના કોરોનાથી સંક્રમિત હોવાની ખબર એક અફ્વાહ જ હતી.હાલમાં તો સોશ્યિલ મીડિયા પર પણ અફવાહનું બજાર ઘણું ગરમ છે.એવામાં લોકો અલગ અલગ ખોટી ખબરો ફેલાવી રહ્યા છે.જયારે કાજોલ અને અજયની દીકરીને લઈને આ પ્રકારની અફવાહો ઉડી રહી હતી તો ઘણા લોકોએ એમને સોશ્યિલ મીડિયા પર આ વિષે પૂછ્યું હતું. એવામાં અભિનેતાએ પોતાના અધિકારીક ટ્વીટર હેન્ડલ પર આ અફવાહ ખોટી છે અને લખ્યું કે પુછવા માટે આભાર કાજોલ અને ન્યાસા એકદમ ઠીક છે.એમના સ્વાસ્થ્ય વિષે જે અફવાહો છે એ સાચી નથી.તમારી જાણકારી મારે જણાવી દઈએ કે ન્યુઝ ટ્રેકના એક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે અજય દેવગનની દીકરી ન્યાસામાં કોરોનાના લક્ષણ દેખાયા હતા.જયારે એનો ટેસ્ટ કરવામાં આવ્યો તો એ પોજીટીવ આવ્યો હતો. જોકે અજય દેવગને એ વાત સાફ કરી દીધી કે એવું કાંઈ નથી.ન્યાસા અને કાજોલ બંને જ કોરોના વાયરસથી સુરક્ષિત છે અને એમને આવું કાંઈ નથી.અમારી પણ તમને એજ સલાહ છે કે હાલના દિવસો પર તમારે સોશ્યિલ મીડિયાની અફવાહો પર ધ્યાન ના આપવું. હંમેશા એક સાચી હકીકત જાણ્યા પછી જ એના પર વિશ્વાસ કરવો.જો અજયના વર્કફ્રન્ટની વાત કરીયે તો એ જલ્દી જ સૂર્યવંશી ફિલ્મમાં જોવા મળશે.જોકે એમાં એમનો ગેસ્ટ રોલ જ હશે.ફિલ્મમાં અક્ષય કુમાર અને કેટરીના કૈફ મુખ્ય રોલમાં હશે.ફિલ્મમાં રણવીર સિંહ પણ જોવા મળશે.રોહિત શેટ્ટી દ્વારા નિર્દેશિત આ ફિલ્મની રિલીઝ ડેટ પહેલા તો 24 માર્ચ હતી પણ કોરોના વાયરસને કારણે અત્યારે એ સ્થગિત કરી દેવાઈ છે.ફિલ્મ લોકડાઉન ખતમ થાય એ પછી થોડા સમય બાદ આ ફિલ્મ રિલીઝ થઇ શકે છે. જ્યાં સુધી લોકડાઉન ખતમ ના થઇ જાય ત્યાં સુધી અમારી પણ એ જ સલાહ છે કે તમે ઘરમાં જ રહો અને ઇમર્જન્સી ના હોય તો બહાર ના નીકળો. આમ આ અમારો લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય અમારુ ફેસબુક પેજ લાઈક કરી જોડાઓ.

Previous articleબોલિવૂડ માં સૌથી લાંબી છે આ અભિનેત્રીઓ,અને એક હીરો ને તો કરવો પડ્યો હતો સ્ટુલ નો ઉપયોગ…
Next articleકોરોના વાયરસ: શુ બહાર થી લાવેલ ફળો કે શાકભાજી પર વાયરસ આવી શકે,જાણો શુ કહે છે નિષ્ણાતો,અને લાવો તો આ કામ પહેલું કરજો….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here