લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
હાલમાં કોરોના વાયરસની મહામારી ખૂબ જ પ્રમાણમાં ચાલી રહી છે અને તેમજ આ ચાલી રહેલી વૈશ્વિક મહામારીથી દેશ સહિત આખું વિશ્વ તેના સામે નતમસ્તક બની ગયું છે અને જેના કારણે હાલમાં ભારતમાં પીએમ નરેન્દ્ર મોદી દ્વારા લોકડાઉન પણ કરવામાં આવ્યું હતું અને જેમાં પણ વધારીને 3 મેં સુધી રાખવામાં આવ્યું છે પણ ત્યારે જ લોકો ઘરમાં બેસીને કંટાળી ના જાય તેના માટે સરકારે પણ ખાસ વ્યવસ્તા કરી છે. સરકારે દૂરદર્શન પર રામાયણ, મહાભારત અને કૃષ્ણ જેવી સિરીયલો દેખાડવામાં આવી રહી છે અને જેના કારણે લોકો ઘરમાં બેસીને કંટાળી ના જાય અને લોકોમાં એક ભક્તિનો ભાવ બન્યો રહે તેવું જણાવવામાં આવ્યું છે.ત્યારબાદ બીજી બાજુ મહાભારત અને રામાયણમાં ઘણા એવા પ્રસંગો છે કે જેના કારણે આપણને તે વિશે આપણને ખબર હોતી નથી પણ ત્યારે જ આ હાલ સોશિયલ મીડિયા સહિત ન્યૂઝ વેબસાઈટો પર ત્યારબાદ મહાભારત અને રામાયણના પ્રસંગોને લઈને પણ આ અહેવાલો પ્રકાશિત કરવામાં આવી રહ્યા છે અને જે આજે પણ અમે તમને મહાભારતના એક પ્રસંગ વિશે જણાવીશું કે જેમાં ગાંધારીએ એક સાથે કઈ રીતે 100 કૌરવોને જન્મ આપ્યો હતો તે જણાવીશું અને આ ઘટના પણ રહસ્યથી ભરેલી છે અને જેમાં તમે ના જાણતા હોય તો વાંચીને તમને થોડું અજાગતું પણ લાગશે.
તેમજ કહેવામાં આવ્યું છે કે આ મહાભારતમાં 100 કૌરવોનો જન્મનું રહસ્ય મોટા ભાગના લોકો જાણતા નહીં હોય અને તમને પણ નહિં ખબર હોય પરંતુ તે એક ચમત્કાર છે કે એક માતા એક સાથે 100 પુત્રોને જન્મ કંઈ રીતે આપી શકે પણ આ એક ઘૂંટાતું રહસ્ય છે કે જે આજે અમે તમને આ અહેવાલ દ્વારા જણાવવા જઈ રહ્યા છીએ અને ત્યારબાદ મહાભારતની ગાંધારીના પેટથી 100 પુત્રોનો જન્મ કોઈ પ્રાકૃતિક ગર્ભ ઘટના નહીં પણ અહીંયા જાણવા મળ્યું છે કે આ એક એવી ઘટના છે કે જ્યાં ભારતના પ્રાચીન રહસ્યમયી વિજ્ઞાનનું ઉત્તમ ઉદાહરણ છે તેવું કહેવાય છે.જાણો કોણ હતી ગાંધારી.
તેમજ જણાવ્યું છે કે આ મહાભારતની ગાંધારી એ ગાંધાર દેશના રાજા ‘સુબલ’ની પુત્રી હતી અને તેમજ તે ગાંધાર દેશમાં જન્મ લેવાના કારણે તેનું નામ ગાંધારી રાખવામાં આવ્યું હતું અને તેનું નામ ગાંધારી પાડ્યું ત્યારબાદ ગાંધાર આજે અફગાનિસ્તાનનો ભાગ છે અને તેમજ જેને આજે પણ ગાંધારના નામથી જ ઓળખવામાં આવે છે અને આવા સમયમાં જે મહાભારતના સૌથી ચર્ચિત અને લોકોના તિરસ્કારનું પાત્ર બનતી ભૂમિકા એટલે શકુનીને તો તમે જાણતા જ હશો એ ગાંધારીના ભાઈ હતા પણ ત્યારબાદ જણાવવામાં આવ્યું છે કે જે શકુની ગાંધારીના લગ્ન પછી હસ્તિનાપુર રહેવા આવ્યા હતા અને ત્યારબાદ તેમણે જ આખી મહાભારત કરાવી હતી.ધુતરાષ્ટ્ર સાથે ગાંધારીના લગ્ન કેવી રીતે થયા.
ત્યારબાદ જણાવવામાં આવ્યું છે ધુતરાષ્ટ્ર સાથે ગાંધારીના લગ્ન કેવી રીતે થયા તો જેમાં હસ્તિનાપુરના મહારાજા ધૃતરાષ્ટ્ર સાથે ગાંધારીના લગ્ન થયા હતા અને તેમજ આ ધૃતરાષ્ટ્ર અંધ હતા એટ્લે ગાંધારીએ પતિવ્રતા ધર્મ પાળીને આખી જીંદગીભર પોતાની આંખ પર પટ્ટી બાંધી રાખીને પતિની જેમ અંધ બની રહી હતી તેવું જણાવ્યું છે અને તેની સાથે જ આ બન્નેના લગ્ન બાદ તેમને 100 પુત્ર થયા હતા અને જેમને આજે આપણે કૌરવોના નામથી પણ ઓળખીએ છીએ અને ત્યારબાદ પણ આ 100 પુત્રનો જન્મ ઇતિહાસની સૌથી વિચિત્ર ઘટના છે અને જેના વિશે કદાચ તમને પણ ખબર નહીં હોય.100 પુત્રનો જન્મ ઇતિહાસની કહાની રોચક.
તેમજ જ્યારે કહેવામાં આવ્યું હતું ત્યારે આ મહારાણી ગાંધારી ઘણી ધાર્મિક પ્રવૃત્તિની સ્ત્રી હતી અને તેમજ આ ગાંધારીની સેવાથી પ્રભાવિત થઈને મહર્ષિ વેદ વ્યાસે એક આર્શીવાદ આપ્યા હતા અને ત્યારબાદ આ ગાંધારીને વેદ વ્યાસ તરફથી 100 પુત્ર થવાનું સદ્દભાગ્ય પ્રાપ્ત થયું હતું અને તેમજ કહેવાય છે કે જ્યાં આ મહર્ષિ વેદ વ્યાસના વરદાનથી ગાંધારી ગર્ભવતી બની હતી પરંતુ ત્યારબાદ થોડાક દિવસ પછી તેને ખબર પડી કે એમના ગર્ભમાં એક નહીં પરંતુ 100 બાળકોનો ગર્ભ છે અને ત્યારપછી એક સામાન્ય સ્ત્રીના ગર્ભમાં 9 મહિનાનું બાળક હોય છે તેવી સ્થિતિમાં મહાભારતની ગાંધારીના પેટમાં 2 વર્ષ સુધી ગર્ભવતી બની રહી હતી અને ત્યારબાદ તે 24 મહિના પછી પણ જ્યારે ગાંધારીને પ્રસૃતિ થઈ નહોતી ત્યારે લોકો અલગ અલગ વિચારો કરવા લાગ્યા હતા.
તેમજ તેઓ આખરે કંટાળીને ગાંધારીએ ગર્ભને પાડી નાંખવાનો નિર્ણય લીધો હતો અને ત્યારબાદ આ ગાંધારીએ પોતાના બાળકનું ગર્ભપાત કરાવ્યુ હતું તો જેમાં એમાંથી લોખંડની જેમ એક માંસનું એક પિંડ નિકળ્યું, જેને જોઈને મહેલ સહિતના લોકો ગભરાઈ ગયા હતા અને ત્યારે જ અનેક વાતો થવા લાગી હતી.એક માન્યતા એવી પણ છે હતી કે જેમાં આખી ઘટનાને તે વખતે મહર્ષિ વેદ વ્યાસ નિહાળી રહ્યા હતા પણ આવા સમયે અને ગાંધારીના મોઢે ગર્ભપાતની વાત સાંભડતા જ તેઓ હસ્તિનાપુર દોડી આવ્યા હતા અને ત્યારબાદ એમણે મહારાણીના ગર્ભથી નીકળેલા માંસ પિંડ પર પોતાના કમાન્ડરમાંથી જળ છાંટ્યું હતું તેવું જાણવા મળ્યું છે.
જ્યાં પિંડ પર જળ નાખતા જ માંસના પિંડના 101 ટુકડા થઈ ગયાં હતા પણ ત્યારબાદ જ્યાં આ વેદ મહર્ષિએ ગાંધારીને આ માંસના પિંડને ઘીથી ભરેલા 101 કુંડામાં નાખીને 2 વર્ષ સુધી રાખી મૂકવા જણાવ્યું હતું.તેમજ જાણવા મળ્યું છે કે જેમાં આ ઘટના બાદ બે વર્ષ પછી જ ગાંધારીએ જ્યારે ઘીના કુંડોને ખોલ્યો હતો ત્યારે જ તેમાંથી ગાંધારીએ સૌથી પહેલા જે પિંડને ખોલ્યું હતું એમાંથી દુર્યોધનનો જન્મ થયો હતો તેવું કહેવાય છે અને આ તેવી રીતે ગાંધારીએ બધા પિંડોને એક પછી એક ખોલ્યા અને બધા માંથી એક એક કરીને પુત્રનો જન્મ થવા લાગ્યો હતો તેવું જણાવ્યું છે.
પણ ત્યારબાદ અહીંયા એટલું જ નહીં પણ આ ગાંધારીને એક પુત્રી પણ અવતરી હતી અને જેનું નામ દુઃશલા હતું અને એવું કેહવામાં આવે છે કે જ્યારે જન્મ લીધા પછી તરત જ આ દુર્યોધન ગધેડાની જેમ બોલવા લાગ્યો હતો અને ત્યારબાદ જેને જોઈને પંડિતો અને જ્યોતિષોએ એવી આગાહી ભાખી કહી હતી કે જેમાં આ બાળક કુળનો નાશ કરી દેશે અને તેમજ જેથી જ્યોતિષોએ પણ આ દુર્યોધનનો ત્યાગ કરવા માટે ધુતરાષ્ટ્રને જણાવ્યું હતું.