સોમવારના દિવસે કરો આ 4 શાસ્ત્રીય ઉપાય,દૂર થઈ જશે તમારી બધી જ સમસ્યા,ગમે તેટલી મોટી સમસ્યા થઈ જશે દૂર…

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

ભગવાન શિવનો દિવસ, હિન્દુ ધર્મમાં એવી માન્યતા છે કે સોમવાર એ ભગવાન શિવનો દિવસ છે. આ દિવસે તેમની પૂજા કરવાથી વ્યક્તિને વિવિધ લાભ મળે છે.

અન્ય દેવતાઓ.આ જ કારણ છે કે તમે સોમવારે શિવ મંદિરોમાં ભક્તોની ભીડ જોઈ શકો છો. પરંતુ ફક્ત શિવજીને જ નહીં પરંતુ કેટલાક અન્ય દેવતાઓને પ્રસન્ન કરવાનો દિવસ છે.સોમવાર

શાસ્ત્રીય ઉપાય.આ દિવસે પૂજાની સાથે ચંદ્ર ગ્રહ માટે ઉપાય પણ કરવામાં આવે છે. જો તમે આ ઉપાય કરો છો, તો તમારી આર્થિક સમસ્યાઓ અને માનસિક તણાવ ઓછો થાય છે

શાસ્ત્રીય ઉપાય.સોમવારના વિશેષ દિવસે શિવને દૂધ અને પાણીથી અભિષેક કરો અને બિલ્વપત્ર ચઢાવો. અને ચંદ્ર ગ્રહ માટે દૂધ અને ચોખાનું દાન કરો.

શાસ્ત્રીય ઉપાય.સોમવારના દિવસે જ મહામૃત્યુંજયનો જાપ કરવો જોઈએ. ઓછામાં ઓછું 108 વાર જાપ કરો. મંત્ર જાપ કરવા રુદ્રાક્ષની માળાનો ઉપયોગ કરો.

શાસ્ત્રીય ઉપાય.સોમવારે શિવજીના મંદિર જાવ અને ત્યાં ગરબ લોકોને ભોજન કરાવો. જરૂરિયાતમંદોને દાન આપો.

શાસ્ત્રીય ઉપાય.સોમવારે, સુહાગને સ્ત્રીને સુહાગની વસ્તુઓનું દાન કરવું જોઈએ. સુહાગના સામનમાં લાલ બંગડીઓ, કમકુમ અને લાલ સાડી દાન કરો.

Previous articleલો બોલો,25 દિવસ બાદ આ કપલને ખબર પડી કે કોરોના વાયરસ આખી દુનિયામાં ફેલાયો છે,જાણો 25 દિવસ સુધી હતા ક્યાં આ…
Next articleઅમરનાથ યાત્રાને રદ કરવાનો નિર્ણય પાછો ખેંચ્યો,એટલે કે અમરનાથ યાત્રા ચાલુ જ રહેશે,આ તારીખ થી થશે ચાલુ..જાણો વિગતવાર…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here