તીખાનાં સેવનથી થતાં ફાયદાઓ

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

  • તીખા એક ભાગ લસણ ત્રણ ભાગ અને ઘીના 5 ભાગ ભોજનની સાથે સવારે-સાંજે ખાવાથી હાડકાના તથા માસપેશીઓના દર્દમાં લાભ થાય છે.
  • તીખા, હિંગ, કપૂરને (બધા પાંચ-પાંચ ગ્રામ) લઈ પછી તેની રાઈના બરોબર ગોળીઓ બનાવી લો  દરેક ત્રણ કલાક પછી આ ગોળી લેવાથી ઉલટી બંધ થઈ જશે .

  • એક ગ્રામ તીખાનો ચૂર્ણ ૩-૪ ગ્રામ દેશી ઘી સાથે લેવાથી એલર્જીમાં લાભ થાય છે
  • તીખાના એકથી બે ગ્રામ ચૂર્ણને મધમાં ભેળવીને અને તેના તરફ પછી મઠો પીવાથી જૂનામાં જૂની પેજીસમાં લાભ થાય છે
  • તીખા, સૂઠ તથા નાની પીપરની સમાન માત્રામાં ચૂર્ણ બનાવીને એકથી ત્રણ  ગ્રામની માત્રામાં મધ સાથે ચાટવાથી ખાંસી, શ્વાસ અને ઉધરસ માં લાભ થાય છે.

  • 5 ગ્રામ તીખા અને પાંચ ગ્રામ ગંધકને પીસીને 10 ગ્રામ ઘીમાં મેળવી લ્યો આ લેપને લગાવવાથી ખુજલીમાં લાભ થાય છે.
  • તીખા ખાવાથી શરીર પરસેવો નીકળે છે જેનાથી શરીરને ઠંડક મળે છે અને તાવના લક્ષણોમાં રાહત મળે છે.
  • આ એક ખૂબ જ સારું એન્ટીઓક્સીડંટ છે.
  • તીખા એન્ટીબેક્ટેરિયલ ની જેમ કામ કરે છે.

  • આ મેન્ગેનીઝ અને આયરન જેવા પોષક તત્વોનો ખૂબ જ સારો સ્ત્રોત છે  જે શરીરને સુચારુ રૂપથી થી કામ કરવા માટે આવશ્યક છે.
  • જમતાની સાથે તીખા ખાવાથી શરીરમાં મોજુદ પોષક તત્વોને આસાનીથી અવશોષિત કરી લે છે.
Previous articleવૈષ્ણોદેવી ગુફાના હેરાન કરી દેવા વાળા રહસ્યો
Next articleવિંગ કમાંડર અભિનંદનની પાંસળીઓમાં છે ઇજા, વાયુસેના ઈચ્છે છે કે તેઓ જલ્દી વિમાન ઉડાવે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here