લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
મિત્રો આજે આપણે એક ખુબજ મોટી મહામારી માંથી પસાર તજી રહ્યા છીએ.જેને લઈને આપણી સરકાર ખુબજ ચિંતિત પણ છે.અને આ મહામારી સામે લડવા માટે આપણે ને સરકાર દરેક રીતે મદદ પણ કરી રહી છે.જેથી કરીને જે આ સરકારે લોકડાઉન જાહેર કર્યું છે તેમાં લોકોને કોઈપણ જાતની તકલીફ ના પડે એ માટે તેમને દરેક જાતની વ્યવસ્થા પણ કરી છે.વિશ્વના મોટાભાગના દેશો કોરોના વાયરસની દુર્ઘટનામાંથી પસાર થઈ રહ્યા છે.મિત્રો આજે ભારત અને આખા વિશ્વ માં કોરોના ની ખુબ ભયાનક સ્થિતિ ઉભી થયેલી છે.તમને જણાવીએ કે દેશ માં એક બાજુ નવા નવા કોરોના ના દર્દી સામે આવે છે અને તે બીજી બાજુ ગરીબ લોકો ની સેવા માટે ખુબ મોટી સંખ્યા માં સામે આવ્યા છે.ગુજરાતમાં કોરોના વાઈરસ પોઝિટિવના પાંચ કેસ સામે આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે.અને તે જોતા લોકો માં પણ હડકંપ મચી ગયો છે બીજી તરફ લોકો કોરોનાના ચેપથી બચવા માટે મેડિકલ સ્ટોરમાં માસ્ક અને સેનેટાઇઝર ખરીદવા માટે પડાપડી કરી રહ્યા છે કોરોના વાયરસના જોખમને અવગણીને કેટલાક દેશો ખરાબ રીતે તેની પકડમાં આવી ગયા છે.જ્યારે કેટલાક દેશો તેમની સક્રિયતા અને બુદ્ધિના આધારે તેને નિયંત્રિત કરવામાં સફળ થયા છે.
આમ આથી દરેક નાનામાં નાનો માણસ પણ કોઈ તકલીમાંથી ના પસાર થાય.તે માટે તેમને અનાજ ,શાકભાજી અને બીજી ઘણી બધી વસ્તુઓ દુકાનો ખુલી રાખવાનું પણ જાહેર કર્યું છે.અને તેમને અનાજ ફ્રી પણ આપ્યું અને ગેસ સિલિન્ડર પણ મફત આપી રહી છે.વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશે કોરોના વાયરસને લઈને એક રિપોર્ટ જાહેર કર્યો છે.આ રિપોર્ટમાં ડબલ્યુએચઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે કોરોના વાયરસ સ્વાઈન ફ્લૂ કરતા 10 ગણો વધારે જીવલેણ છે.સ્વાઈન ફ્લૂને એચ1એન1 નામથી પણ ઓળખવામાં આવે છે.નોંધનીય છે કે 2009મા સ્વાઈન ફ્લૂ વૈશ્વિક મહામારીનું કારણ બન્યો હતો.
જીનિવામાં ડબલ્યુએચઓના પ્રમુખ ટ્રેડોસ એડનોમે ડિજિટલ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે અમે જાણીએ છીએ કે કોવિડ-19 ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ વાયરસ 2009મા મહામારી બનેલા સ્વાઈન ફ્લૂની તુલનામાં 10 ગણો વધારે ઘાતક છે.નોંધનીય છે કે સમગ્ર વિશ્વ હાલમાં કોરોના વાયરસ સામે જંગ લડી રહ્યું છે.ભારતમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 9,000ને પાર થઈ ગઈ છે.જ્યારે 300થી વધુ લોકોના મોત નીપજ્યા છે.અમેરિકા અને બ્રિટન જેવા વિશ્વના સમૃદ્ધ રાષ્ટ્રો પણ કોરોના સામે લાચાર જોવા મળી રહ્યા છે.કોરોનાના કારણે અમેરિકામાં એકલા ન્યૂયોર્કમાં જ 10,000થી વધુ લોકોના મોત નીપજ્યા છે.જ્યારે ઈટાલીમાં મૃત્યુ આંક 20,000ને પાર થઈ ગયો છે.
આમ આ અમારો લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય અમારુ ફેસબુક પેજ લાઈક કરી જોડાઓ.